Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની 4 ખાનગી લેબને કોરોના સંક્રમણ ટેસ્ટ કરવાની માન્યતા અપાઈ

Webdunia
શુક્રવાર, 27 માર્ચ 2020 (13:48 IST)
ગુજરાતમાં કોરોના વાઈરસની ઝપેટમાં 44 લોકો આવ્યા છે અને 3 લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યાં છે. જોકે રાહતના સમાચાર એ પણ છેકે છેલ્લા 12 કલાકથી રાજ્યમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં કોરોના સંક્રમણની ઝપેટથી લોકોને બચાવવા માટે મેડિકલ સેવાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આ માટે દેશભરમાં 35 જેટલી ખાનગી લેબોને કોરોના સક્રમણ ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. જેમાં4 લેબ ગુજરાતની પણ છે.
1) નિપેથ સ્પેશિયાલિટી લેબોરેટરી લિ., અમદાવાદ
2) સુપ્રાટેક માઇક્રોપૈથ લેબ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રા.લિ., અમદાવાદ
3) એસ.એન.જનરલ લેબ પ્રા.લિ., સુરત
4) પેંગેનોમિક્સ ઇન્ટરનેશનલ પ્રા.લિ., અમદાવાદ

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments