Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું સાચે ચા થી કોરોના વાયરસની સારવાર કરી શકાય છે જાણો સત્ય

શું સાચે ચા થી કોરોના વાયરસની સારવાર કરી શકાય છે જાણો સત્ય
, ગુરુવાર, 26 માર્ચ 2020 (18:12 IST)
આખી દુનિયા માં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે પણ તેની સારવાર અત્યારે સુધી નહી મળી છે આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરાઈ રહ્યુ છે કે ચાથી કોરોના વાયરસથી સારવાર કરી શકાય છે. 
શું છે વાયરલ પોસ્ટમાં 
વાયરલ પોસ્ટમાં લખ્યુ છે કે ચીનના હીરો ડૉ. લી વેનનિયાંગ જેને કોરોના વાયરસની વિશે સચ્ચાઈ જણાવવા માટે દંડિત કરાઈ હતુ અને પછી આ રોગના કારણે તેની મૃત્યુ થઈ ગઈ હતી. કેટલાક કેસનો અભ્યાસ કર્યુ અને તેને સલાહ આપી હતી કે કોરોના વાયરસના સારવાર માટે જે રાસાયનિક ઘટની જરૂર છે તે ચામાં છે ચા માનવ શરીર પર કોવિડ 19 વાયરસના અસરને ખૂબ ઓછું કરી શકે છે. ત્યારબાદ ચીનમાં હોસ્પીટલનો સ્ટાફ હવે 
 
કોરોના દર્દીને દિવસમાં ત્રણ વાર ચા પીવડાવે રહ્યુ છે. આ પોસ્ટ શું છે સત્ય 
વાયરસ દાવાની તપાસ માટે અમે સીએનએન બ્રેકિંગ ન્યૂજનો ટ્વિટર હેંડલ તપાસયુ પણ ત્યં એવી કોઈ ખબર શેયર નથી કરાઈ છે. 
webdunia
અમે ઈંટરનેટ પર શોધ કરાઈ પણ અમે એવી કોઈ રિપોર્ટ નહી મળી જેમાં જણાવ્યછે કે ડૉ લી વેનલિયાંગ આવુ કોઈ શોધ કરી હતી. 
તેની સાથે જ પ્રેસ ઈંફોર્મેશન બ્યૂરોના ઑફીશિયલ ફેક્ટ ચેલિંગ ટ્વિટર હેડલએ ટ્વીટ કર્યુ છે કે આવી કોઈ સાક્ષી નહી કે કોરોના વાયરસને ઠીક કરી 
 
શકે છે.
No! There is no evidence to prove that Tea can cure #Coronavirus
 
Beware of #Fake remedies spreading on social media that purports to 
 
offer ways of combating the coronavirus.
 
For authentic information on #CoronavirusInIndia, follow : 
 
@MoHFW_INDIA and @PIB_India pic.twitter.com/TiiiN2B1yC
 
— PIB Fact Check (@PIBFactCheck) March 25, 2020
વેબદુનિયાની  તપાસમાં મળ્યુ કે ચાથી કોરોના વાયરસની સારવારનો દાવો ભ્રાંતિ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ ના ગોમતીપુર બળિયાકાકા ચાર રસ્તા પર આવેલ ચોરસિયા સ્ટોસઁ મા તસ્કરો ત્રાટક્યા