Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona Lockdown- જનતાની માંગ પર કાલથી ફરીથી શરૂઅ થશે રામાયણ

Corona Lockdown- જનતાની માંગ પર કાલથી ફરીથી શરૂઅ થશે રામાયણ
, શુક્રવાર, 27 માર્ચ 2020 (11:46 IST)
સરકાર કોરોનાના કારણે લોકડાઉનને જોતા લોકો માટે શુક્રવારથી રામાયણ નાટકને ફરીથી પ્રસારિત કરી રહ્યા છે. સૂચના મંત્રી પ્રકાશ જાવડેકરએ શુક્રવાર ટ્વીટ કરી આ જાણકારી આપી. 
webdunia
જાવડેકરએ કહ્યુ કે જનતાની માંગણી પર કાલે શનિવાર 28 માર્ચથી દૂરદર્શનના રાષ્ટ્રીય ચેનલ પર રામાયણના ફરીથી પ્રસારિત થશે. પ્રથમ એપિસોડ સવારે 9 વાગ્યેથી શરૂ થશે અને બીજુ એપિસોડ રાત્રે 9 વાગ્યે શરૂ થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Virus- આખરે કેટલા દિવસ સુધી જિંદા રહે છે કોરોના વાયરસ?