Festival Posters

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

Webdunia
બુધવાર, 23 એપ્રિલ 2025 (15:39 IST)
Beetroot Buttermilk  આહારમાં છાશ કે દહીંનો સમાવેશ કરવો ખૂબ જ ફાયદાકારક છે. તે માત્ર પાચન જ નહીં પરંતુ શરીરને ઠંડક પણ આપે છે. આપણે બધા ભોજન સાથે છાશ કે દહીં લઈએ છીએ. તેની ઘણી જાતો પણ છે. આજે અમે તમને બીટરૂટ છાશ વિશે જણાવી રહ્યા છીએ.
 
બીટરૂટ છાશ બનાવવાની રીત
સામગ્રી
1 કપ દહીં
1/2 કપ પાણી
અડધી બીટરૂટ છીણેલું
1/2 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર
અડધી ચમચી કાળું મીઠું
1 ટીસ્પૂન ચાટ મસાલો
ફુદીનાના પાન.

બનાવવાની રીત 
દહીંમાં બીટરૂટ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં શેકેલું જીરું પાવડર, કાળું મીઠું અને ચાટ મસાલો ઉમેરો.
ફરી બ્લેન્ડ કરો.
હવે તેને ગ્લાસમાં નાખીને ફુદીનાના પાનથી ગાર્નિશ કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રવિન્દ્ર અને રીવાબાએ લીધા પીએમ મોદીના આશીર્વાદ: જનસેવાના મંત્ર સાથે મંત્રી રીવાબાની દિલ્હીમાં ખાસ મુલાકાત

Surat News: સાવધાન! બાથરૂમનું ગીઝર મોત બનીને આવ્યું: 5 કલાકમાં આખો પરિવાર કાળનો કોળિયો બન્યો

ગર્લફ્રેન્ડ સાથેની ખાનગી પળો પુખ્ત વયના લોકો માટે સામગ્રી બની, એડલ્ટ સાઇટ પર વિડિઓ વાયરલ

મહિલા બે યુવકો સાથે બેડમાં હતી... અચાનક, તેનો પતિ આવી પહોંચ્યો, અને પછી...

કયામત સુધી 'બાબરીનું માળખું ફરીથી બનાવવામાં આવશે નહીં' બારાબંકીમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું,

વધુ જુઓ..

ધર્મ

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

Bhavnath Mahadev Mela - ભવનાથનો મહાશિવરાત્રી મેળો: ગિરનારના ખોળામાં ભક્તિનો મહાકુંભ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

આગળનો લેખ
Show comments