Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરનાથમાં વાદળ ફાટ્યું, ગુજરાતના 40થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા

Webdunia
શનિવાર, 9 જુલાઈ 2022 (10:53 IST)
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે 48થી વધુ લોકો ઘાયલ થયા છે. વાદળ ફાટ્યા બાદ 45 લોકો હજુ પણ ગુમ છે. જ્યારે જામનગર - દ્વારકા જિલ્લાના 20 શ્રદ્ધાળુઓ જ્યારે જામનગરના 20 એમ ગુજરાતના 40 જેટલા ભક્તો ફસાયા છે. જેમની શોધખોળ ચાલુ છે. સેનાના નેતૃત્વમાં NDRF, SDRF અને ITBPની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે.

<

Salute to the armed forces @adgpi @BSF_India @ChinarcorpsIA #Amarnath ji #AmarnathCloudburst pic.twitter.com/jZPW5hAsdH

— Utkarsh Singh (@utkarshs88) July 9, 2022 >
 
વાદળ ફાટ્યા બાદ પહાડોમાંથી આવતા જોરદાર પ્રવાહ સાથે આવતા પાણીમાં શ્રદ્ધાળુઓ માટે ઉભા કરાયેલા 25 જેટલા ટેન્ટ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બે થી ત્રણ લંગર પણ ધોવાઈ ગયા હતા. વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઝડપથી પાણી ભરાઈ ગયું હતું અને અનેક લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. ડઝનબંધ યાત્રાળુઓ ગુમ છે.

<

#WATCH | Mountain Rescue Team (MRT) rescue work under progress after a cloud burst occurred in the lower reaches of the Amarnath Cave

(Source: J&K Police) pic.twitter.com/ianHJKVxFD

— ANI (@ANI) July 8, 2022 >
 
ITBPએ જણાવ્યું હતું કે ગત સાંજે આવેલા અચાનક પૂરને કારણે પવિત્ર અમરનાથ ગુફા વિસ્તારની નજીક ફસાયેલા મોટાભાગના શ્રદ્ધાળુઓને પંજતરનીમાં ખસેડવામાં આવ્યા છે. ITBP એ માર્ગ ખોલ્યો છે અને સુરક્ષા ટીમોને નીચલા પવિત્ર ગુફાથી પંજતરની સુધી લંબાવી છે. લગભગ 15,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
 
અમરનાથ શ્રાઈન બોર્ડ, J&K પોલીસ અને NDRFએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે
 
0194 2313149
 
0194 2496240
 
9596779039
 
9797796217
 
01936243233
 
01936243018

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments