Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhirendra Shastri Rajkot- રાજકોટ લાગશે બાગેશ્વર બાબાનો દરબાર

Webdunia
મંગળવાર, 16 મે 2023 (11:19 IST)
- રાજકોટમાં 1લી અને 2જી જૂને ધીરેન્દ્ર શાસ્ત્રીની દરબાર સજશે. 
- આ કાર્યક્રમ રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાશે
- બાગેશ્વર ધામ કમિટી રાજકોટ દ્વારા કાર્યક્રમની તડામાર તૈયારીઓ 
 
ધીરેન્દ્ર શાસ્ત્રી સતત હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. આવનારી 1 અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી સૌરાષ્ટ્રના કેન્દ્ર એવા રાજકોટમાં દિવ્ય દરબાર યોજશે. આ પ્રથમ વખત બનશે જ્યારે બાગેશ્વર બાબા તરીકે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં પરફોર્મ કરશે. સૌરાષ્ટ્રને પ્રખ્યાત રામકથાકાર મોરારી બાપુનો ગઢ માનવામાં આવે છે. તેઓ પોતે ભાવનગરના છે. થોડા દિવસો પહેલા મોરારી બાપુએ રાજકોટની બાગેશ્વર સરકારથી દૂરી લીધી હતી, હવે તેઓ પોતે બાગેશ્વર સરકારને પગલે રાજકોટ આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ નક્કી થયા બાદ રાજકોટમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments