suvichar

ઈજરાયલી પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુ ભારત ભ્રમણ પર છે. તેમની ભારત યાત્રા ઘણા રીતે યાદગાર સિદ્ધ થનારી છે.

Webdunia
સોમવાર, 15 જાન્યુઆરી 2018 (11:26 IST)
રવિવારે નવી દિલ્હી પહોંચતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોટોકૉલ તોડી તેમનો ગર્મજોશીથી સ્વાગત કર્યું. ત્યારબાદ એતિહાસિક ત્રણ મૂર્તિ ચોકને હાઈફા નામથી જોડી બન્ને દેશના રિશ્તાને મજબૂતી આપી અને મજબૂતી આપી. રાતના શાનદાર ડિનર પછી સોમવારને બન્ને પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. તેનાથી પચ્ચીસ વર્ષના બન્ને દેશના રણનીતિક રિશ્તા મજબૂત થશે. નેત્ન્યાહુએ રાજઘાટ પહોંચીને ગાંધીજીએ શ્રદ્ઘાજલિ આપી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોણે ના પીવી જોઈએ છાશ, ફાયદાને બદલે થશે નુકશાન, પરેજ કરવામાં છે સમજદારી

સૂતા પહેલા ચહેરા પર શું લગાવવું જોઈએ? અહીં જાણો શું તમારા રંગને નિખારશે.

Hanuman prasad recipe - હનુમાન જયંતી પર ભગવાન હનુમાનને લગાવો આ પ્રિય ભોગ

તમારા બાળકની ઊંચાઈ વધારવા માટે, દૂધ સાથે આ ત્રણ વસ્તુઓ આપો અસર 2 મહિનામાં દેખાશે

હાઈ યુરિક એસિડમાં ક્યા દુઃખાવો થાય છે ? જાણો કેવી રીતે કરશો કંટ્રોલ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -એક દારૂડિયા- શહેરની સૌથી સુંદર સ્ત્રી

'ભૂત બંગલા' એ અક્ષય કુમાર અભિનીત બીજી મોટી ફિલ્મ, જે ધુરંધર 2 કરતા નાની અને તેને જોવામાં લાગશે આટલા કલાક

ગુજરાતી જોક્સ - મજેદાર જોકસ

ગુજરાતી જોક્સ - મેકઅપ

સોનમ કપૂરે પુત્રને આપ્યો જન્મ, બીજીવાર બની મા.. સોનમ આ પહેલા વાયુની મા બની હતી

આગળનો લેખ
Show comments