Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022ના અંત સુધી કોવિડ 19 મુક્ત થશે દુનિયા, કોરોના ફ્રી સ્ટેજની તરફ ભારત

Webdunia
સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (16:26 IST)
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34082 નવા કેસ મળ્યા છે જ્યારે 92 હજાર લોકો સાજા થયા છે. તેમજ 
દેશમાં 24 કલાકમાં 346 લોકોની કોરોના સંક્રમણથી મોત થઈ છે. દેશમાં આજે નવા કેસની સંખ્યા 1 
જાન્યુઆરી પછી સૌથી ઓછી છે. ત્રીજી લહેરના પીક પછી  પહેલીવાર મરનારાઓની સંખ્યા આટલી ઓછી 
રહી છે. તેમજ એકટિવ કેસ પણ  4 લાખ 71 હજાર રહી ગયા છે. જે 7 જાન્યુઆરીનો સ્તર છે. સતત ઓછા 
થતા કોરોના કેસ પછી હવે કોરોનાને લઈને પ્રતિબંધ પણ હવે ખત્મ કરી નાખ્યા છે કે માત્ર નામ ના જ રહી 
ગયા છે. 
 
તેથી શુ દેશ કોરોનાની ત્રીજી લહેરથી નિકળી ગયુ છે? શું ત્રીજી લહેરને લઈને ખતરો હવે ન સમાન જ છે? શું 
હવે દુનિયા એક વાર ફરી કોરોનાના પહેલાની જેમ વધી છે આ એવા સવાલ જે બધાના મનમાં છે. 
આ સવાલોને લઈને બનારસ હિંદુ યુનિવર્સિટીના જૂલૉજી વિભાગના પ્રોફેસર અને કોરોના મહામારી પર લાંબા 
સમયથી અભ્યસ કરતા સાઈંટિસૃ જ્ઞાનેશ્વર ચોબે કહે છે કે કોરોનાની ત્રીજી લહેરથી નિકળી ગયુ છે અને હવે 
કોરોના ફ્રી સ્ટેજની તરફ વધી રહ્યુ છે. 
 

સંબંધિત સમાચાર

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments