Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગૃહિણીઓને મોદી સરકારે આપી રાહત

ગૃહિણીઓને મોદી સરકારે આપી રાહત
, રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (17:44 IST)
નોટબંધી બાદ ઘરની ગૃહિણીઓ દ્વારા ભેગા કરવામાં આવેલ રોકડ 2.5 લાખ રૂપિયા ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં ગણવામાં નહીં આવે. કારણકે ITAT દ્વારા કહેવામાં આવ્યું કે આ પ્રકારની રકમને સેલેરી કે કમાણીના દાયરામાં ન ગણી શકાય. 
 
અગ્રવાલે કહ્યું કે તેમના પતિ, તેમના દીકરા અને સગા સબંધીઓ દ્વારા આપવામાં આવેલ રકમને તેમણે બચાવીને રાખી હતી. CIT એ તેમની આ વાતને નકારી દીધી હતી અને 2,11,500 રૂપિયાની રકમને અસ્પષ્ટ ઘોષિત કરીને તેના પર કાર્યવાહી કરવાનું સૂચન કરવામાં આવ્યું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુરુગ્રામ: વ્હીલચેરમાં બેઠેલી વિકલાંગ મહિલાને રેસ્ટોરન્ટમાં પ્રવેશતા અટકાવવામાં આવી, ટ્વિટર પર વ્યક્ત કરી પીડા