Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો બેંક અને ડિજિટલ મોબાઈલ વૉલેટથી કેવી રીતે હટાવીએ આધાર

Webdunia
શુક્રવાર, 28 સપ્ટેમ્બર 2018 (10:04 IST)
સર્વોચ્ચ ન્યાયાલયના ફેસલા મુજબ પ્રાઈવેટ કંપનીઓ માટે હવે આધાર ફરજિયાત નહી રહી ગયું છે. નિજી કંપનીઓ, ડિજિટલ મોબાઈલ વૉલેટ, બેંક અને ટેલીકૉમ કંપનીઓ વગેરેની સેવાઓ લેવા માટે લોકોને આધાર આપવું ફરજિયાત નહી રહી ગયું છે. 
 
પણ ટેલીકૉમ કંપનીઓએ અત્યારે આધાર ડી લિંક કરવાનો કોઈ પ્રોવિજન ઉપલબ્ધ નહી કરાવ્યુ છે પણ ડિજિટલ મોબાઈક વૉલેટ અને બેંક ખાતામાં જે લોકો આધાર રજિસ્ટર કરવા લીધું હતું અને હવે હટાવવા ઈચ્છે છે. તેના માટે આ ઉપાય કામના સિદ્ધ થઈ શકે છે. 
 
ડિજિટલ મોબાઈલ વૉલેટથી એવી રીતે ડી-લિંક કરવું 
કેટલાક ડિજિટલ વૉલેટ કંપનીઓએ તેમના એપ પર અત્યારે આધાર ડી લિંક કરવાનો ઑપશન નહી આપ્યું છે. આશા છે કે જલ્દી  આ સુવિધા કંપનીઓ એપમાં જ આપશે. પણ ત્યારે સુધી માટે આ ઉપાયથી આધાર ડી લિંક કરી શકે છે. જે કંપનીનો ડિજિટલ વૉલેટ તમે પ્રયોગ કરી રહ્યા છે તેના કસ્ટમર કેયરને ફોન કરવું પડશે તેમાથી તમને આધાર હટાવવાથી સંબંધિત ઈ મેલ મોકવવાનો કહેવું પડશે. કંપનીની તરફથી ઈ મેલ આવતા પર તમને તમારા આધારની કૉપી આપવી પડશે. ત્યારબાદ 72 કલાકની અંદર તમને આધાર તમારા ખાતાથી હટાવી શકાશે. 
 
બેંકથી આધાર હટાવવાનો આ ઉપાય છે 
અત્યારે બેંક ખાતાથી ઑનલાઈન ઉપાયથી આધાર ડી લિંક નહી કરી શકાય છે. તેના માટે તમને બેંકની શાખામાં જવું પડશે. અહી તમને આધાર હટાવવાનો ફાર્મ ભરીને જમા કરવું પડશે. 48 કલાકની અંદર તમારા ખાતાથી આધાર ડી લિંક કરી નાખશે. 
 
Paytm દ્વારા કેવી રીતે કરો આધાર ડી-લિંક?
- તમે પહેલા પેટીએમ હેલ્પનાઈન નંબર (01204456456) પર કૉલ કરો. 
- તમે તેઓને તમારા આધારને ડિ- લિંક કરવા માટે ઇ-મેઇલ મોકલો.
- જવાબમાં તેઓ તમારી ઓળખને સુનિશ્ચિત કરવા  તમારી પાસે આધાર કાર્ડની કોપીની માંગ કરી શકે, 
- 72 કલાકની અંદર તમને આધાર ડી-લિંકનો ફાઇનલ Mail પેટીમ તરફથી આવશે.
- તેને તમે ક્રોસ ચેક પણ કરી લો
 
તે સિવાય કોઈ સંસ્થાથી જો તમે તમારા આધારને ડી લિંક કરાવવા ઈચ્છો છો તો તેના માટે તે કંપનીને એક આધાર હટાવવાથી સંબંધિત એક  પ્રાર્થના પત્ર લખ્વું પડશે. તે આધાર પર કંપની તમારી આધાર ડિટેલ્સને હટાવી નાખશે. પણ તેમાં કેટલા દિવસનો સમય પણ લાગી શકે છે. 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

કયું ફળ ફ્રીજમાં ન મુકવું જોઈએ ? સ્વાદ બગડશે, સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડશે

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

આગળનો લેખ
Show comments