Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામકથામાં મોતનો માતમ બેદરકારીના કરંટથી 14 લોકોની મોત, વાંચો ઈનસાઈડ સ્ટોરી

Webdunia
સોમવાર, 24 જૂન 2019 (10:07 IST)
જસોલા રાજસ્થાનના બાડમેરમાં રવિવારે એક તૂફાનએ દોઢ મિનિટમાં હાહાકાર મચાવી દીધી. જસોલા ગામના રામકથાના સમયે પંડાલ પડી ગયું. આ ઘટનામાં 14 લોકોની મોત થઈ ગઈ અને 70 ઘાયલ થઈ ગયા. ઘટનાની તપાસમાં આયોજકની મોટી બેદરકારી સામે આવી છે. ખબરો મુજબ લોકોની મોત પછી ફેલાયેઆ કરંટથી થઈ. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત આજે ઘટનાસ્થળના જાણકારી લેશે. 
ઘટનાના આયોજકોએ રામકથા માટે પ્રશાસનથી કોઈ પરવાનગી નહી લીધી હતી. પંડાલમાં જે વિજળી ઉપકરણ લગાવ્યા હતા. તેમાં નંગા તારથી વિજળી આપી રહી હતી. જે જનરેટરથી વિજળી આપી રહી હતી તેને ઑપરેટ કરનાર પણ કોઈ નહી હતું. ઘટનામાં બચેલા શ્રદ્ધાળુઓનો કહેવું છે કે જો આયોજન સ્થળ પર એબુલેંસ થતી તો જીવ બચાવી શકાતા હતા. 
ખબરો મુજબ તૂફાનને જોતા રામકથા કરી રહ્યા મુરલીધર મહારાજએ શ્રદ્ધાળુને સૂચના આપી હતી કે પાંડાલથી બહાર ચાલ્યા જાઓ. લોકોએ મહારાજ પર આ પણ આરોપ લગાવ્યા કે મુરલીધર મહારાજ પોતે ગાડી ચલાવીને ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા. 
 
આ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક જાહેર કર્યુ. રાજ્ય સરકારએ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને પરિજનને 5 લાખ અને ઘાયલોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments