Biodata Maker

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Webdunia
બુધવાર, 17 ડિસેમ્બર 2025 (14:23 IST)
જ્યારે ક્રિસમસની વાત આવે  છે તો અમારા મનમાં સાંતા કલોઝ , કેરલ સિંગિંગ  , ગિફ્ટ સજેલી ક્રિસમસ ટ્રી અને ચારેબાજુ થતી ઉત્સવની વાત આવી જાય  છે. પણ કેટલાક દેશોમાં એવુ થાય છે , જેના વિશે કદાચ પહેલા ક્યારે પણ સાંભળ્યું નહી. આગળની તસ્વીરો પર ક્લિક કરીને વાંચો કેટલીક આવી જ  પરંપરાઓ વિશે .....  

 
1. ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસના અવસર પર એક "દાનવ" દ્વારા બાળકોને બીવડાવવાની પ્રથા ચાલી  આવી રહી છે . આ દાનવ બાળકોને મારે છે . ખરેખર એ  કોઈ દાનવ નહી  પણ એના રૂપમાં કોઈ માણસ હોય છે . જે તોફાની છોકરાઓને બીવડાવે  છે. માનવું છે કે આવું કરવાથી તોફાની બાળકો સુધરી જાય છે.  
 
2. આઈસલેંડની વાત કરીએ તો અહીં  ક્રિસમસના  અવસર પર ગિફ્ટમાં નવા કપડા લેવાની પ્રથા છે . અહીંના લોકો એને એટલી  કડકાઈથી ફૉલો કરે છે કે જો નવા કપડા ન મળે તો કપલ્સ વચ્ચે છુટાછેડા કે રિલેશનશિપ બ્રેક થવાની સ્થિતિ આવી જાય છે. 
4. હોલેંડમાં બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે. 

ALSO READ: Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.
3. ક્રિસમસ ડે પર અંડરવિયર - સ્પેનમાં ક્રિસમસ ઈવ પર રેડ અંડરવિઅયર પહેરવાની પ્રથા છે. 
5. યૂક્રેનમાં ક્રિસમસ ટ્રી પર કરોળિયાના જાળ લટકાવાય છે. એવી માન્યતા છે કે ગુડલક માટે એવું કરાય છે. 

ALSO READ: Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ
6. ક્રિસમસના અવસર પર ફ્રાંસમાં ચિમની પર જૂતા લટકાવવાની પ્રથા છે તો હોલેંડમાં બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તાંબાના વાસણમાં પાણી પીવું જીવલેણ બની શકે છે, આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ

Buttermilk in Summer - ઉનાળામાં રોજ ઠંડા પીણાને બદલે પીવો છાશ, જાણો ઉનાળામાં રોજ છાશ પીવાના 6 સ્વાસ્થ્ય લાભ

આખું વર્ષ રહે તેવો સ્વાદિષ્ટ કેરીનો છૂંદો બનાવવાની રીત

કાનમાંથી મેલ કેવી રીતે કાઢવો? કાન કેવી રીતે સાફ કરવા તે શીખો.

વધતું જઈ રહ્યું છે વજન ? તો ડેલી રૂટિનમાં શું કરવું જોઈએ, જેનાથી કંટ્રોલ થવા માંડશે વજન

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments