rashifal-2026

જે પંડિતએ કરાવી હતી લગ્ન, 15 દિવસ પછી તેની સાથે ભાગી દુલ્હન

Webdunia
મંગળવાર, 28 મે 2019 (10:20 IST)
શું તમે ક્યારે સાંભળ્યું છે કે જે પંડિતએ લગ્ન કરાવી હોય, દુલ્હન તેની સાથે ભાગી ગઈ. વિશ્વાસ નહી થશે તમે ક્યારે આવું સાંભળ્યું હશે, પણ મધ્યપ્રદેશમાં સિરોંજના ટોરી બાગરોદમાં આવું એક ઘટના સામે આવી છે. જેને બધાને હેરાન કરી નાખ્યું છે. 
 
હકીકતમાં,21 વર્ષીય યુવતીની લગ્ન ગંજબાસોદાની પાસે સ્થિત આસટ ગામ નિવાસી એક માણસથી 7 મેને થઈ હતી. આ લગ્નમાં ટોરી બાગરોદના મંદિરના પુરોહિત વિનોદ શર્માની બધી પ્રક્રિયાઓ કરાવી હતી. 
 
લગ્ન પછી દુલ્હન તેમના સાસરે ગઈ અને ત્યાં ત્રણ દિવસ રહ્યા પછી પરત પીયર આવી. 23 મેની રાત્રે જ્યારે યુવતીના પરિવાર વાળા ગામમાં જ એક લગ્ન સભારંભમાં શામેલ થવા ગયા હતા. ત્યારે તે પંડિત વિનોદની સાથે ઘરથી ભાગી ગઈ. 
 
પોલીસ મુજબ નવપરિણીત યુવતી આશરે દોઢ લાખ રૂપિયાના ઘરેણા અને 30 હજાર રૂપિયા રોકડ પણ તેમની સાથે લઈને ગઈ છે. જે તેને સાસરિયા પક્ષથી મળ્યા હતા. યુવતીના પરિજનની શિકાયત પર પોલીસ ગુમશુદાનો કેસ દાખલ કરી લીધું છે અને તેમની શોધ કરાઈ રહી છે. 
 
જાણકારી મુજબ યુવતી જે પંડિતની સાથે ભાગી છે તે પહેલાથી જ પરિણીત છે અને તેમના ત્રણ બાળક પણ છે. તાજેતરમાં બધા લોકો ઘરથી ગુમ છે. જણાવી રહ્યા છે કે પંડિત અને યુવતીનો બે વર્ષથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

આગળનો લેખ
Show comments