Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અજબ રિવાજ- લગ્ન થયા પછી મા ની સામે મનાવે છે સુહાગરાત

અજબ રિવાજ- લગ્ન થયા પછી મા ની સામે મનાવે છે સુહાગરાત
, શુક્રવાર, 17 મે 2019 (15:22 IST)
આ દુનિયામાં બહુ ઘણા અજીબ અને અનોખી પરંપરા છે જેના વિશે સાંભળીને આશ્ચર્ય થશે. એક એવી અજીબ પરંપરા છે. અહીં દીકરીને તેમની માની સામે ઉજવી પડે છે સુહાગરાત. જી હા આ પરંપરા કોલંબિયામાં માને છે. 
કોલંબિયામાં કાળી નામની જગ્યા છે. જ્યાંના રહેવાસી લોકો લગ્ન પછી સુહાગરાત તેમના માતાની સામે મનાવે છે. આ એજ રિવાજ છે. લગ્ન પૂરા થયા પછી કપલને સુહાગરાત મનાવવા માટે એક જુદો કમરો આપીએ છે. પતિ જયારે પત્ની સાથે સુહાગરાત મનાવે છે તો રૂમમાં છોકરીની માતા પહેલાથી આવીને ત્યાં બેસી જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નડતરરુપ 30 જેટલી ઈમારતો તૂટશે