Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ગ્રીન ટી પીવાના કારગર 7 ફાયદા અને તેને પીવાનો યોગ્ય સમય

Webdunia
ગુરુવાર, 2 મે 2019 (05:29 IST)
ગ્રીન ટી પીવું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે, તે પીવાન જેટલું મહત્વનું છે તેટલું જ જરૂરી છે તેનાથી સંકળાયેલી ઘણા વાતોને જાણવું.  ચાલો અમે તમને ગ્રીન  ટીના એક  નહી પણ ઘણા ફાયદા જણાવીએ 
ટિપ્સ 
- ગ્રીન ટી વજન ઓછું કરવામાં મદદગાર છે. 
- ગ્રીન ટીમાં રહેલ એંટીઑક્સીડેંટસ સ્કિનને હેલ્દી બનાવી રાખે છે. 
- ગ્રીન ટી આંખો નીચે ડાર્ક સર્કલ્સ એટલે કે કાળા ઘેરાને દૂર કરવામાં મદદગાર છે. 
- વાળ પણ કાળા અને ગહરા બને છે ગ્રીન ટીના સેવનથી
- ગ્રીન ટીના સેવનથી નવા સ્કિલ સેલ્સ બને છે. 
- ગ્રીન ટીમાં રહેલ વિટામિન E થી સ્કિનની ડ્રાયલેસ દૂર હોય છે. 
- ગ્રીન ટી પીવાથી ચેહરાનો ગ્લો પણ વધે છે. 
 
રાખો આ સાવધાનીઓ 
ગ્રીન ટીમાં ખાંડ મિક્સ કરી કયારે ન પીવી. 
- ખાલી પેટ ગ્રીન ટી પીવાથી બચવું. તેનાથી તમને એસીડીટી અને ચક્કર આવવાની શિકાયત થઈ શકે છે. 
- દિવસમાં ને કે ત્રણ કપથી વધારે ગ્રીન ટી ન પીવું. 
- ભોજનના એક બે કલાક પહેલા જ ગ્રીન ટી પીવી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments