Webdunia - Bharat's app for daily news and videos

Install App

વૉશિંગ મશીન બરફના ટુકડા નાખી કપડા ધોતી હતી મહિલા, કારણ ચોકાવશે

Webdunia
શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (12:55 IST)
તાજેતરમાં એક મહિલા તેમના પાડોશીથી સંકળાયેલો એક બનાવ સોશિયલ મીડિયા પર શેયર કર્યું. સ્ટેલા નામની મહિલાએ શોશિયલ મીડિયા પર શેયર કરી જાણકારીમાં જણાવ્યું કે તેને એક દિવસ તેમના પાડોશીને વૉશ એરિયામાં વોશિંગ મશીનમાં કપડા સુકાવતા જોયું. જ્યારે તે ડ્રાયરમાં કપડા સુકાવી રહી હતી તો તેને કપડાની સાથે બરફના ટુકડા પણ નાખ્યા. તે મહિલાને પાડોશી મહિલાની આ વાત કઈક સમજ નથી આવી તો તેને થોડા દિવસ પછી તેમના પાડોશીથી તેના પાછળના કારણ પૂછ્યા, તો તે પાડોશી મહિલાની વાત સાંભળી હેરાનઆખરે થઈ ગઈ. 
આખરે શું હતું કારણ 
મહિલા ઘણ બધા કપડા ધોઈને તેને સુકાવીને આયરન કરી વાર્ડરોબમાં રાખે છે. આ કામને પૂરા કરવામાં આખો દિવસ નિકળી જાય છે. પણ જો ડ્રાયરમાં બરફના ટુકડા નાખવાથી આયરન કરવાની પ્રોબ્લેમ સૉલ્વ થઈ જાય છે. 
 
સમય અને આયરનની બચત 
ક્યારે કપડાને ધોયા  પછી ડ્રાયરમાં સુકાવીએ છે તો તેમાં કરચલી નહી રહે અને કપડાને આયરન પણ નહી કરવું પડે. 
 
કેવી રીતે કામ કરે છે બરફ 
 
સ્ટેલાએ પાડોશીને બરફની વાત જણાવી મહિલાએ જણાવ્યું કે ડ્રાયરમાં કપડા સુકાવતા તેમાં બરફ નાખવી જોઈએ. જયારે ડ્રાયર માંથી ગરમ હવા નીકળે છે ત્યારે બરફ જલ્દી ઓગળવા લાગે છે. પણ બરફ ઓગળવાની સાથે સાથે તે વરાળ પણ ઉત્પન્ન કરે છે. આ વરાળ ને લીધે કપડામાં થયેલી કરચલીઓ દૂર થઇ જાય છે અને કપડા સુકાઈ ગયા પછી આયરનની  જરૂર નથી પડતી.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

આગળનો લેખ
Show comments