Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health શા માટે લોકો સૂતા પહેલા ઓશીંકા નીચે લસણ રાખે છે.

Webdunia
બુધવાર, 4 માર્ચ 2020 (16:18 IST)
સૂતા પહેલા એને ઓશીંકા નીચે લસણ રાખે છે.
જાણો રાત્રે ઓશીંકા નીચે લસણ રાખવાથી શું થાય છે ? 
 
લસણના પ્રયોગ દરેક ઘરમાં કરાય છે. લસણમાં ઘણા એવા પોષક તત્વ હોય છે જેનાથી અમારું સ્વાસ્થયને બહુ વધારે લાભ મળે છે. લસણનો સેવન દરરોજ કરવા જોઈએ આ અમે ઘણા રોગોથી બચાવે છે. આ અમારી ધમનિઓને સાફ કરે છે પણ શું તમને ક્યારે સાંભળ્યું છે કે ઘણા લોકો લસણને સૂતા પહેલા ઓશીંકા નીચે રાખે છે 
. જી હા , ઘણા લોકો સૂતા પહેલા એને ઓશીંકા નીચે લસણ રાખે છે. 
લોકો એવું એના માટે કરે છે કારણકે ઓશીંકા નીચે લસણ રાખવાથી ઉંઘ સારી આવે છે. આ સિવાય લોકો એને સૌભાગ્ય માટે એમની ખિસ્સામાં રાખે છે. લસણને ઓશીંકા નીચે રાખવાથી નકારાત્મક ઉર્જા ખત્મ હોય છે . લસણના બીજા પણ ઘણા ફાયદા છે. લસણને અમે એલ્લીસિન મળે છે. જે લસણમાં સૌથી શકતિશાળી 
 
યૌગિક ગણાય છે. એને મસલીને સેવન કરવાથી એમની શક્તિ વધી જાય છે. પણ  જ્યારે તમે એને શેકીને કે પકાવીને ખાશો તો એમના ગુણ નષ્ટ થઈ જાય છે. લસણને ખાવાથી પહેલા એને 15 મિનિટ મસલીને મૂકી દો અને પછી ખાવો.  
 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments