suvichar

Cleaning Tips- પૂજાના વાસણમાં આવી ગઈ છે કાળાશ, ઘરમાં અજમાવો આ 4 ટ્રીક્સ, ચપટીમાં આવશે નવીની જેમ ચમક

Webdunia
સોમવાર, 27 માર્ચ 2023 (14:12 IST)
How to Clean Worship Utensils Easily: પૂજાના દરમિયાન સાફ-સફાઈની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. પણ હમેશા અમારુ ધ્યાન આ વાત પર નથી જાય છે આ પવિત્ર કાર્યમાં વપરાતા તાંબા, પીતળ અને સ્ટીલના વાસણ કાળા પડી જાય છે. આ વાસણને ચમકાવવા માટે સામાન્ય ડિશવૉશ લિક્વિડ વાપરીએ છે પણ તેનાથી 
પરિણામ સારા નથી મળતા કારણકે કાળા નિશાન રહી જાય છે. જો તમે પણ તેને સાફ કરવા ઈચ્છો છો તો માર્કેટ લઈ જવાની જરૂર નથી. ઘરમાં જ આ કામ ચપટીઓમાં અંજામ આપી શકાય છે. તેના માટે રસોડાની કેટલીજ વસ્તુઓ વાપરવી આ વસ્તુઓથી સાફ કરો પૂજાના વાસણ 
1. બેકિંગ પાઉડર 
બેકિંગ પાઉડરના ઉપયોગ ઘણી વસ્તુઓને સાફ કરવા માટે કરાય છે તમે પૂજાના વાસણ પણ તેની મદદથી ક્લીન કરી શકો છો. તમે એક ટબમાં બેકિંગ પાઉડર અને વૉશિંગ પાઉડરને પાણીમાં મિક્સ કરી લો અને રાતભર વાસણને પલાળવા મૂકી દો. સવારે જાગ્યા પછી સ્ક્રબની મદદથી સાફ કરી લો. 
 
2. આમલી
ભોજનને ચટપટો બનાવવા માટે તમે આમલીનો ઉપયોગ કરી શકો છો તેના માટે શું તમે જાણો છો કે તેની મદદથી તાંબા અને પીતળના વાસણ સાફ કરી શકાય છે. તમે આમલીને પાણીમાં પલાળી અને પછી તેને મસલીને પેસ્ટ તૈયાર કરી લો. હવે પેસ્ટને વાસણ પર લગાવો અને હળવા હાથથી ઘસીને ધોઈ લો. તેનાથી આ નવાની જેમ થઈ જશે. 
 
3. સફેદ વિનેગર 
વિનેગરમાં ક્લીનિંગ પ્રાપર્ટીઝ હોય છે તમે એક ગિલાસ પાણીમાં 2 ચમચી વિનેગર મિક્સ કરી ગેસ પર ઉકાળી લો. હવે તેમાં ડિટર્જેંટ મિક્સ કરી લો. હવે તેની મદદથી પૂજાના વાસણ સાફ કરશો તો તેની ચમક પરત આવી જશે. 
 
4. મીઠુ અને લીંબુ  
મીઠું અને લીંબુનું મિશ્રણ સફાઈ એજન્ટ તરીકે કામ કરે છે. એક બાઉલમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. હવે આ મિશ્રણને બ્રશની મદદથી ગંદા વાસણ પર લગાવો. થોડીવાર માટે છોડી દો. છેલ્લે તેને ગરમ પાણીથી ધોઈને સાફ કરો.
(Edited By -Monica Sahu) 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉમરેઠના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમારનું દુઃખદ અવસાન

કાકીની હત્યા: ભત્રીજા શિવ પૂજાને નફરત કરતો હતો, તેને ગોળી મારીને સીધો પોલીસ સ્ટેશન ગયો.

અમદાવાદમાં T20 વર્લ્ડકપ ફાઈનલ પૂર્વે કરોડોના સટ્ટાનો પર્દાફાશ: 2 ઝડપાયા, 46 વોન્ટેડ

વિદ્યાર્થીના હૃદયમાં પાંચ વાર છરી ઘા, અનેક હુમલાઓમાં તેનું મોત

ઈરાન યુદ્ધને કારણે ભારતને ભારે નુકસાન થયું; દુબઈ બંદર પર શાકભાજી અને ફળો સડી ગયા, 1000 કન્ટેનર ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે

વધુ જુઓ..

ધર્મ

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 7 માર્ચ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

આગળનો લેખ
Show comments