suvichar

આ શાનદાર કુકિંગ ટીપ્સ જે સવારની મેહનતને કરી નાખશે ઓછી

Webdunia
શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (14:53 IST)
સવારે ઉઠતા જ આખા દિવસનો શેડયૂલ ગડબડ થઈ જાય છે. એ દૂધ ગર્મ કરવું હોય કે પછી બ્રેકફાસ્ટ બનાવવું હોય. જો તમે પણ આ બધા કામના કારણે પરેશાન થાઓ છો તો અમારા જણાવ્યા આ ટિપ્સને એક વાર વાંચી લો. કામ સરળ થઈ જશે.  જાણી લો આ કિચન ટિપ્સ,
ટીપ્સ- શિયાળામાં હમેશા હેલ્દી અને મજેદાર ખાવાની સલહ અપાય છે. તમે બાળકોના ટિફિન અને મોટાના લંચ બૉક્સમાં કઈક એવો રાખવા ઈચ્છો છો યો કાજૂથી બની આ વસ્તુ સરસ ઑપ્શન થી શકે છે. તેના માટે રાત્રે કાજૂ પલાળી રાખી દો. સવારે તેનો પાણી કાઢી તેમાં લીલી ડુંગળી, ફુદીના અને થોડું પાણી નાખી વાટી 
લો. આ પેસ્ટ્માં મીઠું અને કાળી મરી મિકસકરી પરોંઠા કે પેનકેક બનાવી શકો છો. આ ખૂબ હેલ્દી હોય છે. આ પેસ્ટને 4-5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. 
 
-સાંજે જો મિક્સવેજ માટે શાક સમારી રહ્યા છો તો વધારે માત્રામાં કાપી રાખી લો. સવારે આ શાકનો ઉપયોગ, સૂપ, ફ્રાઈડ રાઈસ કે પછી વેજીટેબલ પરોંઠા બનાવી કરી શકો છો. 
 
- બટાટાના પરોંઠા કે જીરા પરોંઠા માટે જો બટાટા બાફી રહ્યા છો તો વધારે માત્રામાં બાફી લેવું. બીજા દિવસે બટાટા કટલેટ કે પછી સેંડવિચ બનાવી શકો છો. 
 
- જો બ્રેકફાસ્ટમાં પાસ્તા બનાવાના વિચારી રહ્યા છો તો રાત્રે જ તેને પાણીમાં પલાડીને મૂકી નાખો. આવું કરવાથી તમારું કામ જલ્દી થઈ જશે. 
 
- દાળ કે શાકને તડકો લગાવતા વખતે ડુંગળી જલ્દી ફ્રાઈ થઈ જાય તે માટે તેમાં થોડી ખાંડ મિક્સ કરી નાખો. ડુંગળી જલ્દી અને સારી રીતે ફ્રાઈ થશે. 
 
- દૂધને જે વાસણમાં ગર્મ કરવું હોય તેના કોર પર માખણ લગાવી નાખો. જેથી દૂધ ઉકળીને બહાર નહી નિકળશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ran US Israel War Live Updates: ડેડલાઈન પૂર્ણ થવામાં 7 કલાક બાકી: ઈરાને કહ્યું - અમારી પાસે 15,000 મિસાઇલો, 45,000 ડ્રોન છે, પાકિસ્તાને ઇઝરાયલને આપ્યો દોષ

US Iran War News: ડેડલાઇનથી પહેલા જ યુએસ ને ઈરાન પર બરસે બમ, પુલતો અને હાઈવે બનાવવામાં નિશાના

સરહદ પર મગરનો 'પહેરો': બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા અમિત શાહનો માસ્ટરપ્લાન, વડોદરાના મગરો તૈયાર!

Air India Ticket Prices: એર ટિકિટના ભાવમાં વધારો: એર ઇન્ડિયાએ નવો ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો, હવે અંતર ભાડું નક્કી કરશે

હિમાચલમાં કુલ્લુમાં કાર પર પથ્થરો પડ્યા, મનાલીમાં હાઇવે તૂટી પડ્યો; 7 દિવસમાં 120% વધુ વરસાદ

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments