suvichar

આ 5 આરોગ્ય સમસ્યાઓમાં ન રાખવું વ્રત

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2019 (09:17 IST)
ઉપવાસ છે ફાયદાકારી પણ આ સ્થિતિઓમાં નથી 
વ્રત રાખવું ધર્મ અને આસ્થાથી સંકળાયેલો વિષય તો નથી. તેનાથી પણ વધારે આરોગ્યથી સંકળાયેલો વિષય છે. આરોગ્યને સીધા રીતે પ્રભાવિત કરે છે. ઘણા બાબતોમાં ઉપવાસ કરવું આરોગ્ય માટે ફાયદાકારી ગણાય છે પણ જો તમને આ આરોગ્ય સમસ્યાઓ છે, તો તમને ઉપવાસ કરવાથી બચવું જોઈએ. 
1. જો તમારા શરીરમાં શર્કરાનો સ્તર અસંતુલિત છે કે તમે ડાયબિટીજના દર્દી છો, તો તમને ઉપવાસ કદાચ ન કરવું જોઈએ. કારણકે આ શર્કરાના સ્તરને અંતુલિત કરી આરોગ્યને બગાડી શકે છે. 
 
2. જો તમારું હાલમાં જ કોઈ ઑપરેશન કે સર્જરી થઈ છે, તો તમને ઉપવાસ કરવાથી બચવું જોઈએ કારણકે ફરીથી સંરક્ષણમાં તમને પર્યાપ્ત પોષણ અને ઉર્જાની જરૂર થશે. 
 
3. જો તમને લોહીની ઉણપ છે તો વ્રત ઉપવાસ કરવાથી બચવું અને આયરનથી ભરપૂર ખાદ્ય પદાર્થનો સેવન કરવું. લોહીની ઉણપ થતા પર ઉપવાસ કરવું આરોગ્યથી પડકાર થઈ શકે છે. 
 
4. જો તમે હાર્ટ, કિડની, ફેફસા કે લીવર સંબંધિત રોગથી ગ્રસ્ત છો તો ઉપવાસ કરવાથી બચવું. કારણ કે તમારી આંતરિક શારીરિક વ્યવસ્થાઓ ગડબડ થઈ જશે અને આરોગ્યને નુકશાન ચુકવવું પડશે. 
 
5. ગર્ભાવસ્થા કે માં બનતા પર પણ તમને વ્રત-ઉપવાસ કરવુ ન માત્ર તમારા આરોગ્ય પણ બાળકના આરોગ્યને પણ નુકશાન પહોંચાડી શકે છે. જો આ સમય વ્રત કરવું પડે તો ભરપૂર પોષણ યુક્ત આહાર લેવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હોર્મુઝ બન્યું પાતાળલોક : 10 દિવસમાં 14 જહાજો પર થયો હુમલો, કેટલાક રિમોટ કંટ્રોલ દ્વારા તો કેટલાક મિસાઇલો દ્વારા

જમ્મુ Video : લગ્ન સમારંભમાં થયો ગોળીબાર, પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા અને ડેપ્યુટી સીએમ નિશાના પર હતા, ગોળીબાર કરનારની ધરપકડ

આ લોકશાહીનું અપમાન છે, તેમની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવી શકાય નહીં - સ્પીકર સામે 'અવિશ્વાસ પ્રસ્તાવ' પર અમિત શાહ

ગેસની અછત વચ્ચે, વેપારીઓએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો, હવે ઇન્ડક્શન પર સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય

તું પણ એક દિવસ ફ્રીજમાં મળી આવશે... તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડથી કંટાળીને, ડેન્ટિસ્ટ વિદ્યાર્થીએ મોતને ભેટી; સુસાઇડ નોટે બધાને ચોંકાવી દીધા.

વધુ જુઓ..

ધર્મ

ગુરુવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ ત્રણ વસ્તુઓ, દરેક મનોકામના થશે પૂરી અને લગ્નમાં આવતા અવરોધો પણ થશે દૂર

Chaitra Navratri 2026: માતાજીના 108 નામ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 12 માર્ચ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ ક્યારથી થશે શરૂ ? જાણી લો ઘટસ્થાપનાની તારીખ અને 9 દિવસના શુભ રંગ

Aaj Nu Panchang - આજનુ ગુજરાતી પંચાંગ- 11માર્ચ

આગળનો લેખ
Show comments