Festival Posters

બેકિંગ સોડાના ખૂબ કામના 5 ટીપ્સ

Webdunia
શનિવાર, 27 માર્ચ 2021 (16:38 IST)
* ડસ્ટબીનમાં કઈક નાખતા પહેલા થોડો બેકિંગ સોડા નાખી દો. આથી તેમાં કચરા નાખતા ગંધ નહી આવશે. આટલું જ નહી ,જયારે તમે આ ડિબ્બાને સાફ કરશો તો તે પહેલાંથી વધારે ચમકદાર નજર આવશે.
 
* જો વાશ બેસિનની નાળીમાં કઈંક ફંસાઈ ગયો હોય તો આશરે અડધા વાટકી બેકિંગ સોડા લઈને એમાં નાખી દો. આથી ન માત્ર નાળી સાફ થશે, પણ તેમાં આવતી ગંધ પણ દૂર થઈ જશે.
 
* કેટલાક ઘરોમાં વાશ બેસિન અને બાથ ટબ સાફ કરતા સમયે ઉપયોગમાં આવતા કેમિકલની મહક સારી નથી લાગતી ,તો

* ગભરાવવાની કોઈ વાત નથી તમે આ કેમિકલની જગ્યાએ બેકિંગ સોડાનો ઉઅપયોગ કરી શકો છો. એક સ્પંજના ટુકડામાં થોડા બેકિંગ સોડા લઈને હળવા હાથથી બાથ ટબને રગડીને બાથ ટબને સાફ કરવો તમારી સમસ્યા દૂર થઈ જશે.
 
* કેટલાક ઘરોમાં ફ્રિજથી સફરજન ,આદું ,લસણ ,ડુંગળી અને બીજા કોઈ તેજ ગંધ રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો 
 
અજમાવો આ ઉપાય ,એક વાટકીમાં બેકિંગ સોડા લઈને ફ્રિજમાં રાખી દો. ફ્રિજની દુર્ગંધ દૂર થઈ જશે. થોડા દિવસ પછી આ સોડાને 
બદલીને નવો રાખી દો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાને અમેરિકાને આપી આંખ નાં બદલામાં સર તન સે જુદાની ધમકીમ યુદ્ધ રોકવા માટે મૂકી આ શરતો

Maa Kalratri Upay: સપ્તમી પર કરો આ ખાસ ઉપાયો, મા કાલરાત્રિ વરસાવશે આશીર્વાદ, પૈસાની તંગી થશે દૂર અને ભાગ્ય ચમકશે

IPL ઈતિહાસની સૌથી મોટી ડીલ ! RCB ને મળ્યો નવો માલિક, રેકોર્ડ કિમંતમાં વેચાઈ બેંગલુરૂ ટીમ

અમદાવાદીઓનો નવો ક્રેઝ: પેટ્રોલની અછતની અફવા વચ્ચે EVના વેચાણમાં તોતિંગ ઉછાળો, રોજ 50 વાહનોનું બુકિંગ

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: માત્ર વાહનોની ટાંકીમાં જ ભરાશે ઈંધણ

વધુ જુઓ..

ધર્મ

Maa Kalratri Upay: સપ્તમી પર કરો આ ખાસ ઉપાયો, મા કાલરાત્રિ વરસાવશે આશીર્વાદ, પૈસાની તંગી થશે દૂર અને ભાગ્ય ચમકશે

ભગવાન હનુમાનને લવિંગની માળા અર્પણ કરવાના ફાયદા

સંત મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 25 માર્ચ

Chaitra Navratri Upay: નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો આ ખાસ ઉપાય, મનપસંદ જીવનસાથી જોઈએ કે કરિયરમાં પ્રગતિ, માતા કાત્યાયની આપશે આશિર્વાદ

આગળનો લેખ
Show comments