Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માત્ર તાળી વગાડવાથી દૂર થશે આ રોગ

માત્ર તાળી વગાડવાથી દૂર થશે આ રોગ
, શુક્રવાર, 26 માર્ચ 2021 (00:13 IST)
ખુશીના અવસર પર ધાર્મિક સ્તુતિમાં ઉત્સાહ વધારવા પ્રોત્સાહન આપવા અને અભિવાદન માટે સૌથી સરળ અને પ્રભાવકારી ઉપાય છે તાળી વગાડવું. આ માત્ર ખુશી જાહેર કરવાના નહી પણ ખૂબ ફાયદાકારી પણ છે. જો તમે પણ જાણશો તેના આ ગજબ ફાયદા તો હેરાન રહી જશો. 
1. તાળી વગાડવાથી લોહીમાં રહેલ કોલેસ્ટ્રોલનો સ્તર ઓછું થાય છે. તેનાથી લોહી સંચાર પણ સારી રીતે હોય છે. જેનાથી લોહીની ચાલ તેજ હોય છે અને કોલેસ્ટ્રોલ ઓછું થતા મદદ મળે છે. 
 
2. તાળી વગાડવાથી બ્લ્ડપ્રેશર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. 
 
3. હૃદય રોગ મધુમેહ અસ્થમા ગઠિયા વગેરેથી રાહત આપવામાં ખૂબ લાભ હોય છે. પણ 1500 વાર વગાડવું તાળી. 
 
4. શરીરમાં કુળ 340 પ્રેશર બિંદુ હોય છે. એક્યુપ્રેશર થેરેપી મુજબ તાળી વગાડવાથી શરીરના ભાગને સ્વસ્થ રાખી શકાય છે. 
 
5.  તાળી વગાડવાથી શરીરમાં ઑક્સીજનનો ફ્લો યોગ્ય રીતે હોય છે. જેનાથી અમારા ફેફસાંમાં ઑક્સીજન યોગ્ય રીતે પહુંચે છે અને અમે સ્વસ્થ રહે છે. 
 
6. શરદી-ખાંસી વાળનો ખરવું શારીરિક દુખાવો 
 
દરરોજ અડધા કલાક તાળી વગાડવાથી આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી રસોઈ- ફ્રાઈડ મગદાળની ઈડલી