ગુરુ સાથે થોડા દિવસો વિતાવ્યા પછી, એક દિવસ એક નવા દીક્ષિત શિષ્યએ પૂછ્યું- ગુરુદેવ, હું પણ ઈચ્છું છું કે મારા પણ તમારા જેવા ઘણા શિષ્યો હોય અને બધા મને તમારા જેવો જ આદર અને સન્માન આપે.
અષાઢ પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમાના રૂપમાં ઉજવાય છે. આ દિવસે પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે તમે અનેક ઉપાય કરી શકો છો. જેમા નિયમ મુજબ દિવો પ્રગટાવવો પણ સામેલ છે. આવામાં ચાલો જાણીએ પિતરોની કૃપા પ્રાપ્તિ માટે તમારે કયા સ્થાન પર દિવો પ્રગટાવવો જોઈએ.
Importance of Guru Purnima ગુરુ પૂર્ણિમા એ ભારતમાં ઉજવાતો તહેવાર છે જે વ્યક્તિના આધ્યાત્મિક અથવા શૈક્ષણિક ગુરુઓનું સન્માન કરવા, તેમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પ્રત્યે આદર દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.
એક શિષ્ય પોતાના ગુરુ પાસેથી એક અઠવાડિયાની રજા લઈને પોતાના ગામ જઈ રહ્યો હતો. તે સમયે, તેને પગપાળા ગામ જવું પડ્યું. જતી વખતે, તેને રસ્તામાં એક કૂવો દેખાયો. શિષ્ય તરસ્યો હતો, તેથી તેણે કૂવામાંથી પાણી લીધું અને તેનું ગળું ભીનું કર્યું. શિષ્યને અદ્ભુત ...
Guru Purnima 2025 Tithi: ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે છે અને આ વર્ષે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા પર, પોત પોતાના ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા ...
ગુરુ પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં એક ખાસ તહેવાર છે, જે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા અને આદર કરવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, જેમણે વેદોનું સંકલન ...
અષાઢ મહિનાના છેલ્લા દિવસે પૂર્ણિમા હોય છે, જેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ, આ વખતે ગુરુ પૂર્ણિમા 21 જુલાઈ 2024, રવિવારના રોજ હશે. હિન્દુ શાસ્ત્રો અનુસાર, ગુરુ પૂર્ણિમાનો તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ શ્રદ્ધા અને ધામધૂમથી ...
ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. 'ગુરુ' શબ્દનો અર્થ થાય છે - જે અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે. ગુરુ ...
એક સમયે, એક પંડિત કાશીમાં ઘણા વર્ષો સુધી શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પોતાના ગામ પાછો ફર્યો. આખા ગામમાં પ્રખ્યાત થઈ ગયું કે તે કાશીથી શિક્ષિત થઈને પાછો ફર્યો છે અને ધર્મ સંબંધિત કોઈપણ કોયડો ઉકેલી શકે છે. તેની ખ્યાતિ સાંભળીને એક ખેડૂત તેની પાસે આવ્યો ...
Guru Purnima 2024 Wishes in Gujarati - ગુરૂ પૂર્ણિમા 21 જુલાઈના રોજ રવિવારે છે. ગુરૂ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા અને અષાઢ પૂર્ણિમા પણ કહે છે. એવુ કહેવાય છે કે અષાઢ પૂર્ણિમાના રોજ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો. એવુ કહેવાય છે કે વ્યાસજીએ પહેલીવાર ...
Guru Purnima 2024: અષાઢ પૂર્ણિમા(Ashadha Purnima) ના દિવસે રવિવાર 21 જુલાઈ 2024 ના રોજ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાની પરંપરા છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ કામ જરૂર કરો.
Guru Purnima Upay: ગુરુ પૂર્ણિમાના દિવસે કેટલાક સરળ ઉપાય કરીને તમે કુંડળીમાં ગુરુની સ્થિતિને મજબૂત બનાવી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું.
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજાનું ખાસ મહત્વ છે. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા હતાં, ત્યારે આ ...
Guru Purnima 2024 Guru Purnima 2024- જુલાઈમાં ગુરુ પૂર્ણિમાની તિથિને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે. કેમ કે ઘણા લોકો ગુરુ પૂર્ણિમા 20 જુલાઈના રોજ તો ઘણા લોકો 21 જુલાઈના રોજ કહે છે
શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી ...
પ્રાચીનકાળમાં પણ અનેક પ્રખ્યાત ગુરૂ થઈ ગયા, જેમણે યોગ શિક્ષા અને સમાજ કલ્યાણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જેવા કે દયાનંદ સરસ્વતી, રાજા રામમોહન રાય, મહર્ષિ મહેશ યોગી, સ્વામી રામતીર્થ, દાદા લેખરાજ, નિરંકારી સંત બુટાસિંહ, રાધા સ્વામી વગેરે. જેમાં ...
ગુરુ પૂર્ણિમા 2023 તારીખ
- પંચાંગ અનુસાર, આ વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ 2 જુલાઈ, 2023 ના રોજ રાત્રે 8:21 વાગ્યે શરૂ થઈ રહી છે. આ તારીખ બીજા દિવસે 3 જુલાઈ, 2023 ના રોજ સાંજે 5.08 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, આ વર્ષે ગુરુ પૂર્ણિમા 3 ...
Guru purnima 2023 - ગુરુ પૂર્ણિમાની પૂજા આ રીતે કરવી, જાણો શું મળશે લાભ દેશભરમાં 4 જુલાઈ આષાઢ ગુરૂ પૂર્ણિમા ઉજવાશે. સનાતન ધર્મમાં પૂર્ણિમા તિથિના દિવસે ગંગા સ્નાન અને દાન ખૂબ શુભ ફળદાયક ગણાય છે. માન્યતા છે કે આષાઢ પૂર્ણિમા તિથિને જ વેદોના રચયિતા ...
આકાશમાં સાત તારાઓનુ એક મંડળ જોવા મળે છે. તેને સપ્તર્ષિઓનું મંડળ કહેવામાં આવે છે. ઉક્ત મંડળના તારાઓનુ નામ ભારતના મહાન સાત સંતોના આધાર પર જ મુકવામાં આવ્યુ છે. વેદોમાં ઉક્ત મંડળની સ્થિતિ, ગતિ, અંતર અને વિસ્તારની વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. દરેક ...
દરેક વ્યક્તિની સફળતા પાછળ ગુરુનો હાથ હોય છે. ગુરૂને ભગવાન કરતા વધારે માનવામાં આવે છે. ગુરુને પ્રકાશનો દીપક માનવામાં આવે છે. ગુરુ વિના વ્યક્તિનું જીવન અધૂરું છે. દરેક વ્યક્તિ ગુરુની મદદથી જ સફળ બને છે.
Supermoon 2022: 13 જુલાઈના રોજ અષાઢ પૂર્ણિમા ઉજવાશે. આ દિવસે ચંદ્ર સૌથી મોટો દેખાશે. એટલે કે વર્ષ 2022ની સૌથી મોટી ખગોળીય ઘટનાઓમાંથી એક સુપરમૂન 13 જુલાઈના રોજ જોઈ શકાય છે ઉલ્લેખનીય છે કે જ્યારે ચંદ્રમા પોતાના ધોરણમાં ઘરતીની સૌથી નિકટ હોય છે ત્યારે ...
Guru Purnima 2022: ગુરૂ પૂર્ણિમા આ વખતે 13 જુલાઈના દિવસે બુધવારે છે. હિન્દુ સંસ્કૃતિમાં ગુરૂનુ સ્થાન સૌથી ઉપર માનવામાં આવે છે. આ દિવસે ફક્ત ગુરૂને જ યાદ કરવા ઉપરાંત તેમની પૂજા પણ કરવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમા નિબંધ (guru purnima essay in gujarati)
"ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ શંકર છે; ગુરુ એ પરબ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ છે; એટલે કે તે સદગુરુઓને વંદન”. વિશ્વમાં ગુરુને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. માતાપિતા આપણા પ્રથમ શિક્ષક છે. ...
ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગુરુને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. અષાઢ પૂર્ણિમા એ ગુરુ વેદ વ્યાસનો જન્મદિવસ પણ છે અને આ તહેવાર તેમને સમર્પિત ...
Guru Purnima 2022 Date Puja Muhurat, Importance: ગુરૂપૂર્ણિમા આ વર્ષે 13 જુલાઈ 2022 બુધવારે ઉજવાશે. આ આષાઢ મહીનાની પૂર્ણિમાને ઉજવાય છે. આ દિવસે વેદ વ્યાસજીની જયંતી ઉજવાય છે અને તેમની ખાસ પૂજા અર્ચના કરાય છે. વેદ વ્યાસજીને પ્રથમ ગુરુઉ માનવામાં આવ્યો ...
વિવિધતાથી ભરેલા દરેક સંબંધને સન્માન આપવુ અને તેમને કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટે કોઈ ને કોઈ તહેવાર કે પછી કોઈને કોઈ પ્રસંગ ચોક્કસ છે. આ રીતે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર આખા દેશમા ધૂમધામ સાથે ઉજવાય છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ ગુરૂ પ્રત્યે ...