Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી જોક્સ - લોકો મરે છે

Webdunia
સોમવાર, 10 ડિસેમ્બર 2018 (17:23 IST)
પત્ની - લગ્નના પાંચ વર્ષ થઈ ગયા.. પણ આજ સુધી તમે મને ક્યાય ફરવા નહી લઈ ગયા. 
પતિ - ઠીક છે સાંજે લઈ જઈશ 
સાંજે પત્ની તૈયાર થઈને બેસી હતી. પતિ તેને ફરવા માટે સ્મશાનઘાટ લઈ ગયો. 
પત્ની - છી... આ કોઈ ફરવાનુ સ્થળ છે.. 
પતિ - અરે ગાંડી.... તને ખબર છે લોકો મરે છે અહી આવવા માટે... !! 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

આગળનો લેખ
Show comments