Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોહીના ડાઘ સૂખ્યા પછી કાળા શા માટે થઈ જાય છે

Webdunia
રવિવાર, 12 જાન્યુઆરી 2020 (12:14 IST)
તમે જોયું હશે જ્યારે ક્યારે ક્યાં પણ અમે ઈજા લાગી જાય છે અને થોડું લોહી ધરતી પર પડે છે તો આ લોહીનો લાલરંગનો ડાઘ બની જાય છે અને તે ડાઘ થોડા સમય પછી કાળા રંગમાં પરિવર્તિત થઈ જાય છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે લોહીના ડાઘ શા માટે કાળા થઈ જાય છે જો નહી તો આવો તમને જણાવીએ છે આવું શા માટે 
 
હકીકતમાં અમારા લોહીનો લાલ રંગનો હીમોગ્લોબિન અને ઓક્સીજનના કારણ હોય છે. જેના કારણે આ લાલ રંગ જોવાય છે અને સાથે જ લોહીમાં આયરન અને ઑક્સીજનની પ્રચુર માત્રા હોય છે પણ જેમજ લોહી અમારા શરીરથી જુદો હોય છે તેમાંથી ઓક્સીજનની માત્રા ધીમે-ધીમે ઓછી થવા લાગે છે. જો લોહી ડી-ઑક્સીકૃત થઈ જાય છે અને લોહીમાં ઓક્સીજનની ઉણપના કારણે લોહીનો લાલ રંગ ધીમે-ધીમે ઓછું થઈ જાય છે અને લોહી કાળા રંગના જોવાવા લાગે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments