Biodata Maker

સાવધાન! તમને પણ નખ ખાવાની આદત છે

Webdunia
શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (15:48 IST)
Nail Biting - આખો સમય નખ ચાવવાથી આ ગંદકી મોંમાંથી સીધી પેટમાં જાય છે, જેનાથી બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. આ આદતથી પાચનતંત્ર પ્રભાવિત થઈ શકે છે અને વ્યક્તિ ખૂબ બીમાર પણ પડી શકે છે. વારંવાર નખ કરડવાથી પણ પેઢા પર અસર થાય છે.
 
1. નખ ચાવવાથી નખની આસપાસની જગ્યા સોજાઈ જાય છે અને તેમાં ઈંફેક્શન થઈ શકે છે. 
 
2. નખને વધવામાં મદદ કરતા ટિશૂ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આ કારણે નખને ચાવતા રહેતા લોકોને નખ વધવા બંદ થઈ જાય છે. 
 
3. તેનાથી નખની સાથે-સાથે દાંત પણ ડેમેજ થઈ જાય છે. 
 
4. નખ ચાવવાની ટેવને ખત્મ કરવા માટે સ્ટ્રેસ અને એંજાઈટીને મેનેજ કરવા શીખવુ જોઈએ. 
 
5. નખ પર કોઈ કડવી વસ્તુ લગાડી રાખો જેનાથી શરૂઆતમા નખ કતરવાથી બચી શકાય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

WPL 2026 ને માટે બને ફાઈનલીસ્ટ ટીમોનાં નામ થયા નક્કી, આ દિવસે રમાશે ફાઈનલ મેચ

ભૂકંપથી હચમચી ગયું ભારતનું આ રાજ્ય, પડોશી દેશોમાં પણ હલી ધરતી, જાણો કેટલી હતી તીવ્રતા

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ એક મોટી કૂટનીતિક જીત છે ?

Crime news- મહિલા તેના Ex બોયફ્રેન્ડ સાથે પથારીમાં હતી, ત્યારે અચાનક નવો પ્રેમી આવી ગયો

5,000 નું માસિક પેન્શન મેળવવા માટે ફક્ત 210 નું રોકાણ કરો. ટૂંક સમયમાં આ યોજનાનો લાભ લો.

વધુ જુઓ..

ધર્મ

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

શ્રીનાથજી ની મંગળા આરતી

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments