Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dry Fruit Kheer- વ્રતમાં જરૂર ખાવી આ ખીર જરૂર મળશે આ ફાયદા

Webdunia
શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (15:14 IST)
વ્રતમાં એવી વસ્તુ ખાવી જોઈએ. જે પોષણ આપવાની સાથે પેટને ભરેલુ રાખે છે. તેથી આજે અમે તમને જણાવી રહ્યા છે સ્વાદિષ્ટ અને પોષણથી ભરેલી આ ડ્રાઈ-ફ્રૂટ ખીર. આ ટેસ્ટી હોવાની સાથે -સાથે શરીરને પૂરતી ઉર્જા પણ આપશે. તેમજ મીઠા ખાવાના શોખીન લોકો તેને ઝટપટ તૈયાર કરી શકે છે. તેને બનાવવામાં ખૂબ ઓછુ સમય લાગે છે. જેના કારણે વ્રતધારી તેને આરામથી બનાવી શકે છે. જણાવીએ કે તેમાં રહેલ ડ્રાઈ ફ્રૂટ અને દૂધ શરીર માટે ખૂબ ફાયદાકારી છે. ચાલો અમે તમને જણાવીએ કે કેવી રીતે બનશે ડ્રાઈ ફ્રૂટ ખીર. 
 
ડ્રાઈ ફ્રૂટ ખીર બનાવવા માટે સામગ્રી 
એક લીટર દૂધ 
 
ડ્રાઈ ફ્રૂટ ખીર બનાવવાની રીત 
ડ્રાઈ ફ્રૂટ ખીર બનાવવા માટે સૌથી પહેલા એક લીટર દૂધ લો. દૂધને ધીમા તાપ પર ગૈસ પર ઉકળવા માટે રાખો. ધ્યાન રાખો કે તળિયા પર દૂધ ના ચોંટે. તેના માટે વાર-વાર દૂધ ચલાવતા રહેવુ. ઉકળ્યા પછી તેમાં કાજૂ, બદામ, મખાણા, કિશમિશ અને નારિયેળનો ભૂકો નાખી હળવા હાથથી દૂધ હલાવતા રહો. તમે ઈચ્છો તો ડ્રાઈ ફ્રૂટને અધકચડુ કરીને પણ નાખી શકો છો. હવે 10 મિનિટ પર ધીમા તાપે ખીરને ચડવા દો. દર 3 મિનિટ પછી ખીરને હલાવતા રહો. તે પછી ખીરમાં તમારા સ્વાદ પ્રમાણે ખાંડ મિક્સ કરો. હવે ફ્લેવર માટે એલચી નાખો. હવે એલછી અને ખાંડ સારી રીતે મિક્સ થતા ગેસ બંદ કરી દો. આ રીતે ડ્રાઈ ફ્રૂટ ખીર તૈયાર છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

મહાકુંભ 2025 - પ્રયાગરાજ પહોચ્યા ગૌતમ અડાની, મહાપ્રસાદનુ કર્યુ વિતરણ જુઓ વીડિયો

Mauni Amavasya 2025: મૌની અમાવસ્યા પર રાશિ મુજબ કરો ઉપાય, આર્થિક અને પારિવારિક જીવનમાં આવશે સમૃદ્ધિ

Navratri 2025 - ચૈત્ર નવરાત્રી 2025 ની તારીખ અને શુભ મુહુર્ત

મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો , જાણો એવું તે શું કર્યું કે વાયરલ થઈ ગયો વીડિયો

પ્રયાગરાજમાં દરરોજ 65 થી 70 લાખ ભક્તો રોકાય છે, ભીડને કાબૂમાં લેવા માટે AIની મદદ લેવામાં આવી રહી છે

આગળનો લેખ
Show comments