Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદમાં રોગોથી બચાવશે આ 5 મસાલા - તરત લાવીને રાખો ઘરમાં

Webdunia
મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (10:18 IST)
વરસાદના મૌસમના આનંદની સાત્ર્હે રોગોને પણ સાથે લઈને આવે છે પણ આ મૌસમની દરેક સમસ્યાથી બચવાના ઉપાય અમારી પાસે હોય છે. રસોડામાં રાખેલા કેટલાક મસાલા પણ મૌસમી સ્વાસ્થય સમસ્યાઓથી બચવા માટે રામબાણ સિદ્ધ હોય છે. તમે પણ જાણો આ 5 મસાલાને 
 
1. કાળી મરી- કાળી મરી તમને શરદી, ખાંસી, કફ, પાચન સંબંધી સમસ્યાઓથી બચાવી શકે છે. સાથે જ આ મ્યૂકસને શરીરથી બહાર કાઢવામાં ખૂબ મદદગાર સિદ્ધ હોય છે. 
 
2. તજ- તજનો સેવન વરસાદના મૌસમમાં આ મૌસમમાં ગળુ ખરાવ થવાથી બચાવશે કફને કાઢવામાં પણ મદદ કરશે. આ પ્રાકૃતિક રીતે શરીરમાં ગર્માહટ પેદા કરવામાં સહાયક છે. જેનાથી તમે શરદી જનિત 
 
સમસ્યાઓથી બચી જાય છે. 
 
3. હળદર- હળદર આ દિવસોમાં ગર્માહટનો સારું સ્ત્રોત છે અને આ એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલ ગુણોથી ભરપૂર છે. ગર્મ દૂધમાં હળદરનો સેવન તો અમૃતના સમાન ગણાય છે. 
 
4. આદુ- વરસાદનાં આદુંની ચાનો મજો બમણુ થઈ જાય છે. આ દિવસોમાં તેના ફાયદા પણ તમારા માટે બમણુ હોય છે. કારણ કે આ ન માત્ર શરીરને ગર્માહટ આપે છે પણ મૌસમના રોગોથી બચાવે છે. સૂકી આદું એટલેકે સૂંઠનો સેવન પણ આ મૌસમમાં લાભકારી છે. 
5. લસણ- લસણને શેકીને ખાવાથી શરદી ઠીક હોય છે. આ દાદીમાના ઉપાયોમાંથી એક છે. તેથી ઘણા ફાયદામાં લસણથી મૌસમી રોગોથી બચાવમાં શામેલ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

આગળનો લેખ
Show comments