Biodata Maker

ભોજન પછી ઠંડુ પાણી ક્યારે નહી પીવુ જોઈએ

Webdunia
મંગળવાર, 27 માર્ચ 2018 (08:29 IST)
ભોજન કર્યા બાદ અમે ક્યારે કયારે કેટલાક એવા કામ કરે છે જેથી અમારા શરીર અને સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. આવો જાણીએ એના વિશે અને આથી થતી હાનિઓ અને તેનાથી બચવાના ઉપાય આમતો ભોજન પછી તરત જ પાણી પીવું સ્વાસ્થય માટે હાનિકારક છે અને જરૂર પડતા વચ્ચે થોડા ઓછા તાપમાન વાળા પાણી પી શકો છો. ઠંડુ પાણી તો ક્યારે જ  નહી પીવું જોઈએ. ભોજન પછી શરીરના તાપમાન વધારે હોય છે . જો અમે ઠંડુ પાણી પીશો તો આપના સ્વાસ્થયને નુકશાન પહોંચશે. પાણી હમેશા ભોજન ના 1 કલાક પછી જ પીવું જોઈએ. 
 
ભોજન પછી તરત જ ધુમ્રપાન ન કરો 
 
ઘણા લોકો જમ્યા પછી સિગરેટ સળગાવી લે છે . ભોજન પછી ધુમ્રપાન કરવા પણ આરોગ્યને ખરાબ કરે છે ભોજન પછી એક સિગરેટ દિવસભરની 10 સિગરેટ સમાન નુક્શાન પહોંચાડે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Delhi Hit and Run Case: પહેલા સાહિલ ધનસેરાને SUV દ્વારા પુત્રએ કચડી નાખ્યો, હવે પિતા કહે છે સોરી... ભૂલ થઈ !

ટીવી જોવા બદલ ઠપકો મળતાં સગીરએ મિત્ર સાથે મળીને કાકીની હત્યા કરી

IND vs NED: શું બદલાય જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ? કોણ રહેશે બહાર અને કોની થશે એન્ટ્રી

પાંચમી ઔદ્યોગિક ક્રાંતિનો પાયો AI હશે - કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

મહારાષ્ટ્ર સરકારનો અનામત અંગેનો નિર્ણય: નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમો માટે 5% અનામત સમાપ્ત

વધુ જુઓ..

ધર્મ

કસુંબીનો રંગ lyrics

Holi 2026: 3 કે 4 માર્ચ ક્યારે છે હોળી ? આ વખતે હોળી દહન પર ભદ્રા અને વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ

મોર બની થનગાટ કરે

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આગળનો લેખ
Show comments