Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં લીલા ચણા ખાવાના ફાયદા

Webdunia
ગુરુવાર, 24 નવેમ્બર 2022 (15:02 IST)
શિયાળામાં મળતા લીલા ચણા ખૂબ સ્વાદિષ્ટ હોય છે જેનો પ્રયોગ શાક, ઘણા પ્રકારના વ્યંજન અને ચટણીઓ બનાવવામાં કરાય છે અને તેને કાચા કે બાફીને કે શેકીને ખાવાનો મજા જ જુદો છે. પણ તમે તેના આ 5 ફાયદા નહી જાણતા હશો જરૂર જાણો 
 
1. લીલા ચણા ફાઈબરથી ભરપૂર હોય છે જે તમારા પાચન તો સારુ બનાવે છે સાથે જ વજન ઓછુ કરવામાં પણ આ મદદગાર હોય છે. આ બ્લ્દ શુગરના યોગ્ય સ્તરને બનાવી રાખવામાં પણ લાભકારી છે. 
 
2. વિટામિન ઈ થી ભરપૂર હોવાના કારણે લીલા ચણા તમારી આંખો માટે પણ ફાયદાકારી છે તમારા વાળ અને ત્વચાની કરચલીઓને ઓછુ કરવા અને યુવાન રાખવામાં મદદગાર છે. 

3. આ સિવાય તે વાળ અને ત્વચાની કરચલીઓ ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. 
 
4.  ડૉક્ટરો પણ તેને ખાવાની સલાહ આપે છે. રોજ લીલા ચણાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. 

5. લીલા ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ભેજ, ફાઇબર, આયર્ન અને વિટામિન્સ જેવા તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. 
(Edited By- Monica Sahu)

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

આગળનો લેખ
Show comments