Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shoes Smell: શું તમારા જૂતાથી પણ આવે છે દુર્ગંધ, આ સરળ રીતે મળશે છુટકારો

Shoe Cleaning Tips
Webdunia
બુધવાર, 23 નવેમ્બર 2022 (15:43 IST)
Shoe Cleaning Tips: ઘણા લોકોના જૂતાથી દુર્ગંધ આવવાની સમસ્યા હોય છે જેના કારણે તેમણે શરમ અકળામણનો સામનો કરવો પડે. જો તમારી સાથે પણ આ  આવું થાય છે, તો અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને અનુસરીને તમે જૂતાની દુર્ગંધ દૂર કરી શકો છો.
 
Smelly Shoes Home Remedy: પગમાં પરસેવા આવ્યા પછી ઘણાના પગ અને જૂતાથી દુર્ગંધ આવવા લાગે છે જે સામાન્ય વાત છે પણ તેના કારણે ઘણી વાર લોકોને શરમનો સામનો કરવો પડે છે . જો તમારી સાથે પણ આ  આવું થાય છે, તો અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને અનુસરીને તમે જૂતાની દુર્ગંધ દૂર કરી શકો છો.
 
પગ અને જૂતાથી શા માટે આવે છે દુર્ગંધ 
લાંબા સમય સુધી જૂતા  (Shoes) પહેરવાના કારણે પગમાં પરસેવુ થાય છે અને આ કારણે જૂતા અને મોજામાં સતત નમી બની રહે છે. લાંબા સમય સુધી ભેજ બની રહેવાના કારણે પગ, મોજા અને જૂતામાં બેકટીરિયા પેદા થઈ જાય છે અને આ કારણે દુર્ગંધ આવવા લાગે છે. તો ચાલો જાણીએ કેવી રીતે આ દુર્ગંધથી છુટકારો મેળવી શકીએ છે. 
 
પરસેવા શોષતા મોજા પહેરવા 
જૂતા અને પગની દુર્ગંધના પાછળ સૌથી મોટુ કારણ પરસેવુ છે તેને ઓછુ કરવા માટે પરસેવા શોષી લેતા મોજા પહેરવા બેસ્ટ ઑપ્શન છે. તેનાથી પરસેવાતો થશે પણ પગમાં લાંબા સમય સુધી ભેજ નહી રહેશે. માર્કેટમાં સરળતાથી પરસેવા શોષક મોજાં (Towel Socks) મળી જશે.
 
જૂતા અને ઈનસોલને નિયમિત રૂપથી ધોવુ 
જૂતાથી દુર્ગંધની સમસ્યા બેકટીરિયાના કારણે હોય છે. તેનાથી બચવા માટે જૂતા અને ઈનસોલને નિયમિત રૂપથી ધોવુ જોઈએ. તે સિવાય તેણે ધોયા પછી સારી રીતે સુકાવવુ પણ જરૂરી છે નહી તો ધોયા પછી પણ ભેજ રહેશે અને ફરીથી બેક્ટીરિયા પેદા થઈ જશે. 
 
વૉશેબલ ઈનસોલનો ઉપયોગ કરવું 
જૂતાને દર અઠવાડિયે ધોવુ પૉસિબલ નથી તેથી જૂતામાં વૉશેબલ ઈનસોલ એટલે કે જૂતાની અંદરવાળો સોલનો ઉપયોગ કરવું. વોશેબલ ઈનસોલને 4-5 વાર પહેરર્યા પછી ધોવું. તેનાથી જૂતાની દુર્ગંધ દૂર થશે અને જૂતા ફ્રેશ બન્યા રહેશે. 
 
ડિયોડ્રેંટ કરી શકે છે ઉપયોગ 
પગ અને જૂતાની દુર્ગંધ ભેજથી પેદા થતા બેકટીરિયાના કારણે આવે છે. તેથી પગને સૂકા રાખવાની કોશિશ કરવી. કારણ કે પગ સૂકા રહેશે તો બેકટીરિયા નહી થશે દુર્ગંધ નહી 
Edited By-Monica Sahu 
 
આવશે. જો તે પછી પણ દુર્ગંધ આવે છે તો પગમાં ડિયોડ્રેંટનો ઉપયોગ કરી શકો છો. જે બેકટીરિયા થવાથી રોકશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી

Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો વસ્તુ, ધનની ક્યારેય નહી રહે કમી, જાણો તમારે માટે શુ છે શુભ

What to buy on Akshaya Tritiya 2025 ? અક્ષય તૃતીયા પર ઘરે લાવો આ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે મા લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments