Webdunia - Bharat's app for daily news and videos

Install App

વધુ પાણી પીશો તો તમારા શરીર થઈ શકે છે Hyponatremia નો શિકાર

Webdunia
બુધવાર, 23 નવેમ્બર 2022 (13:08 IST)
પાણી માણસ શરીર માટે ખૂબ જરૂરી છે. માણસના શરીરમાં વધારેપણ્ય ભાગ પાણી છે. આશરે 60 ટકા આપણુ શરીર પાણીથી ભરાયેલો છે. પાણી પીવાથી શરીર અને સ્કિન બન્ને હાઈડ્રેટ રહે છે. પણ જો તમે એક લિમિટથી વધારે પાણી પીવો છો તો આ તમારા શરીરને નુકશાન કરી શકે છે. જરૂરથી વધારે પાણી પીવાથી તમારા આરોગ્યને ફાયદાની જગ્યા નુકશાન પહોંચાડી શકે છે. 
 
મેડિકલ એક્સપર્ટ પ્રમાણે, વધુ પાણી પીવાથી શરીરમાં સોડિયમ અને ઇલેક્ટ્રોલાઇટની ઉણપ થાય છે, જેની અસર કિડની પર પડે છે. જેના કારણે વ્યક્તિ હાઈપોનેટ્રેમિયા (Hyponatremia) નો શિકાર બની શકે છે. તેની સાથે ઉલટી, માથામાં દુખાવો જેવી સમસ્યા પણ થઈ શકે છે. વધારે પાણી પીવાથી માનવ શરીરમાં સોજો આવી શકે છે.
 
પાણી વધારે હોવાના કારણે અને સોડિયમની ઉણપથી અમારા શરીરમાં થતી સેલ્સમાં સોજા આવી શકે છેૢ જે ખૂબ ગંભીર સમસ્યાને જન્મ આપી શકે છે. જેમ મસલ્સ ટ્શૂ અને બ્રેન ડેમેજ થવુ. વાર-વાર ટૉયલેટ જતા પીળુ કે સાફ પેશાબ આવવી અને શરીરમાં વધારે પાણીના કારણે ડાયરિયાની સમસ્યા થઈ શકે છે. થાક લાગવો, પેટમાં દુખાવો પણ તેના લક્ષણો હોઈ શકે છે. જો તમે આમાંના કોઈપણ લક્ષણો અથવા સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તમને ઓવરહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.
(Edited By- Monica Sahu) 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments