Webdunia - Bharat's app for daily news and videos

Install App

વધુ પાણી પીશો તો તમારા શરીર થઈ શકે છે Hyponatremia નો શિકાર

Webdunia
બુધવાર, 23 નવેમ્બર 2022 (13:08 IST)
પાણી માણસ શરીર માટે ખૂબ જરૂરી છે. માણસના શરીરમાં વધારેપણ્ય ભાગ પાણી છે. આશરે 60 ટકા આપણુ શરીર પાણીથી ભરાયેલો છે. પાણી પીવાથી શરીર અને સ્કિન બન્ને હાઈડ્રેટ રહે છે. પણ જો તમે એક લિમિટથી વધારે પાણી પીવો છો તો આ તમારા શરીરને નુકશાન કરી શકે છે. જરૂરથી વધારે પાણી પીવાથી તમારા આરોગ્યને ફાયદાની જગ્યા નુકશાન પહોંચાડી શકે છે. 
 
મેડિકલ એક્સપર્ટ પ્રમાણે, વધુ પાણી પીવાથી શરીરમાં સોડિયમ અને ઇલેક્ટ્રોલાઇટની ઉણપ થાય છે, જેની અસર કિડની પર પડે છે. જેના કારણે વ્યક્તિ હાઈપોનેટ્રેમિયા (Hyponatremia) નો શિકાર બની શકે છે. તેની સાથે ઉલટી, માથામાં દુખાવો જેવી સમસ્યા પણ થઈ શકે છે. વધારે પાણી પીવાથી માનવ શરીરમાં સોજો આવી શકે છે.
 
પાણી વધારે હોવાના કારણે અને સોડિયમની ઉણપથી અમારા શરીરમાં થતી સેલ્સમાં સોજા આવી શકે છેૢ જે ખૂબ ગંભીર સમસ્યાને જન્મ આપી શકે છે. જેમ મસલ્સ ટ્શૂ અને બ્રેન ડેમેજ થવુ. વાર-વાર ટૉયલેટ જતા પીળુ કે સાફ પેશાબ આવવી અને શરીરમાં વધારે પાણીના કારણે ડાયરિયાની સમસ્યા થઈ શકે છે. થાક લાગવો, પેટમાં દુખાવો પણ તેના લક્ષણો હોઈ શકે છે. જો તમે આમાંના કોઈપણ લક્ષણો અથવા સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તમને ઓવરહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.
(Edited By- Monica Sahu) 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

Basant Panchami 2025 Wishes & Quotes in Gujarati: વસંત પંચમીના શુભ અવસર પર સગાસંબંધી અને મિત્રોને મોકલો વસંત પંચમીની શુભેચ્છા

કિન્નર અખાડાની મોટી એક્શન, મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વર પદ પરથી હટાવ્યા

આગળનો લેખ
Show comments