Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વધુ પાણી પીશો તો તમારા શરીર થઈ શકે છે Hyponatremia નો શિકાર

વધુ પાણી પીશો તો તમારા શરીર થઈ શકે છે Hyponatremia નો શિકાર
, બુધવાર, 23 નવેમ્બર 2022 (13:08 IST)
પાણી માણસ શરીર માટે ખૂબ જરૂરી છે. માણસના શરીરમાં વધારેપણ્ય ભાગ પાણી છે. આશરે 60 ટકા આપણુ શરીર પાણીથી ભરાયેલો છે. પાણી પીવાથી શરીર અને સ્કિન બન્ને હાઈડ્રેટ રહે છે. પણ જો તમે એક લિમિટથી વધારે પાણી પીવો છો તો આ તમારા શરીરને નુકશાન કરી શકે છે. જરૂરથી વધારે પાણી પીવાથી તમારા આરોગ્યને ફાયદાની જગ્યા નુકશાન પહોંચાડી શકે છે. 
 
મેડિકલ એક્સપર્ટ પ્રમાણે, વધુ પાણી પીવાથી શરીરમાં સોડિયમ અને ઇલેક્ટ્રોલાઇટની ઉણપ થાય છે, જેની અસર કિડની પર પડે છે. જેના કારણે વ્યક્તિ હાઈપોનેટ્રેમિયા (Hyponatremia) નો શિકાર બની શકે છે. તેની સાથે ઉલટી, માથામાં દુખાવો જેવી સમસ્યા પણ થઈ શકે છે. વધારે પાણી પીવાથી માનવ શરીરમાં સોજો આવી શકે છે.
 
પાણી વધારે હોવાના કારણે અને સોડિયમની ઉણપથી અમારા શરીરમાં થતી સેલ્સમાં સોજા આવી શકે છેૢ જે ખૂબ ગંભીર સમસ્યાને જન્મ આપી શકે છે. જેમ મસલ્સ ટ્શૂ અને બ્રેન ડેમેજ થવુ. વાર-વાર ટૉયલેટ જતા પીળુ કે સાફ પેશાબ આવવી અને શરીરમાં વધારે પાણીના કારણે ડાયરિયાની સમસ્યા થઈ શકે છે. થાક લાગવો, પેટમાં દુખાવો પણ તેના લક્ષણો હોઈ શકે છે. જો તમે આમાંના કોઈપણ લક્ષણો અથવા સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તમને ઓવરહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.
(Edited By- Monica Sahu) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચા પીધા બાદ ભૂલથી ન કરો આ કામ, કેંસર જેવા રોગોનો ખતરો થઈ જાય છે