rashifal-2026

Acupressure- શારીરિક પરેશાનીઓમાં કમાલના છે એક્યુપ્રેશરના 5 ટિપ્સ

Webdunia
બુધવાર, 17 માર્ચ 2021 (00:40 IST)
એક્યુપ્રેશર એક પ્રકારની ચિકિત્સા પદ્ધતિ છે જેમાં શરીરના જુદા જુદા સ્થાન પર સ્થિત પાઈંટને દબાવીને આરોગ્યની સમસ્યાઓનો ઉકેલ કરી શકાય છે. આમ તો આ પાઈટ્સ તે સ્થાનોથી આંતરિક રૂપથી સંબંધ 
 
રાખે છે. જ્યાં તમને સમસ્યા થઈ રહી છે. જાણો એકયુપ્રેશરના કેટલાક એવા ટિપ્સ જે તમારા માટે ખૂબ મદદગાર અને લાભદાયક થસે. 
1. જો તમને માથાનો દુખાવો, તનાવ, ચક્કર આવવું, મગજ સંતુલન કે પછી નાક, કાન અને આંખ સંબંધી સમસ્યાઓ હોય છે, તો કાનના પાછળની તરફ જે અંદર ઝુકાયેલો ભાગ છે તેને દબાવબાથી લાભ થશે. 
 
2. કોલેસ્ટ્રોલ, ગળાની સમસ્યા, હેળકી આવવી, ઉલ્ટી, બ્લડપ્રેશર અને પ્રતિરોધક ક્ષમતાથી સંકળાયેલી સમસ્યાઓનાં હાથ વળતાવાળું ભાગ એટલે જે કોણીના પાછળનો ભાગ દબાવવાથી  લાભ થશે. 
 
3. દાંતના દુખાવાની સમસ્યા થતા પર હથેળીને ઉલ્ટા કરીને તર્જની અને અંગૂઠાની વચ્ચેનો ભાગ દબાવો. તે સિવાય આંખની બાહરી રેખાની સીધા ભાગ તરફ બે બિંદુ છે જેને દવાવવાથી લાભ થશે. 
 
4. ઘૂટણના દુખાવ, અકડાવું, સોજા વગેરે થતા પર ધૂંટણા આગળની તરફ સ્થિત પાઈંટને આગળ, પાછળ, જમણા અને ડાબા ચારે તરફ દબાવો. તેમજ એડીની પાસે પગના તળિયેના બિંદુ પર દબાણ નાખવું પણ 
 
લાભકારી થશે. 
 
5. થાઈરાઈડની સમસ્યા થતા પર બન્ને હાથ અને પગના અંગૂઠાની નીચે ઉપર ઉઠેલા ભાગ પર દબાવ નાખવું. તેને ઘડીની સૂઈની દિશામાં બનાવો અને છોડવું. આવું થોડા સમય સુધી કરતા રહો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્લ્સ હોસ્ટેલના ACમાં જોરદાર વિસ્ફોટ, રૂમમાંથી 6 છોકરીઓ બેભાન હાલતમાં મળી

સોનું અને ચાંદીનો રોકેટ વધારો! 7 દિવસમાં સોનાનો રેકોર્ડ ઉંચો ભાવ 16,480 નો થયો, ચાંદી 3.40 લાખને પાર.

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

ઇન્ડિગોને વધુ એક મોટો ફટકો પડ્યો, સરકારે 700 થી વધુ ફ્લાઇટ્સ કાપી

રાજસ્થાન સરકારે વિશ્વ રેકોર્ડ બનાવ્યો, રાષ્ટ્રીય મતદાતા દિવસ સાથે જોડાયેલું બિરુદ

વધુ જુઓ..

ધર્મ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments