Festival Posters

બાળક આરોગ્યની સાથે સાથે મગજમાં પણ તેજ થશે જાણો 4 ટીપ્સ

Webdunia
મંગળવાર, 16 માર્ચ 2021 (18:03 IST)
દરેક કોઈ ઈચ્છે છે કે તેના બાળક આરોગ્યની સાથે સાથે મગજમાં પણ તેજ હોય. કેટલાક બાળકોના મગજ તેજ હોય છે અને કેટલાક મગજથી ખૂબ નબળા હોય છે. જેના કારણે ઘણા બાળક અભ્યાસમાં પાછળ રહી જાય છે. તેથી જો તમે પણ તમારા બાળકને અભ્યાસમાં આગળ વધારવા ઈચ્છો છો તો તેના માટે તેના મગજ તેજ જરૂરી હોય છે. તેના માટે તેની ડાઈટમાં એવી વસ્તુઓ શામેલ કરવી થશે, જે તેના મગજ માટે ફાયદાકારી સિદ્ધ હોય. 
 
તમારા બાળકનો મગજ તેજ કરવા માટે તેને સલાદમાં ચુકંદર ખવડાવું જોઈએ. જો તમારું બાળક તેને ખાવાનું પસંદ નથી કરે તો તમે તેને ચુકંદરનો હૂંફાણા રસ પીવડાવો. 
 
ચુકંદરનો સેવનથી મગજની કોશિકાઓ સારી રીતે કામ કરે છે અને બાળકના વિચારવાની શક્તિ પણ તેજ હોય છે. તમે ઈચ્છો તો તમારા બાળકના માથા અને કાનના પાછળ ચુકંદરના રસથી માલિશ કરી શકો છો. તેનાથી પણ તેનો મગજ તેજ હોય છે. 
 
વાળ માટે વરદાન 
ચુકંદર વાળને ઘના કરવામાં મદદ કરે છે. તેના માટે તમે ચુકંદરના પાનના રસને દિવસમાં 3-4 વાર ગંજા સ્થાન પર માલિશ કરતા લગાવવું. ત્યારે તમારા ઉડેલા વાળ ફરીથી ઉગવા લાગશે. તમે ઈચ્છો તો ચુકંદર અને આંમળાનો રસ મિક્સ કરી માથાની માલિશ કરી શકો છો. તેનાથી પણ તમને ફાયદો મળશે. 
 
લોહીની કમીને કરે છે દૂર 
જો કોઈના શરીરમાં લોહીની કમી હોય તો તેને ચુકંદરના સલાદ ખાવાની સલાહ આપીએ છે. આ લીવરને શોધિત કરી લોહી બનાવાની પ્રક્રિયાને તેજ કરે છે. તે સિવાય આ ડાયબિટેજ અને એનીમિયામાં પણ ફાયદા પહોંચાડે છે અને દિલને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

5,૦૦૦ રૂપિયાની માસિક SIP તમને બનાવશે કરોડપતિ ! એક્સપર્ટે બત્યાવો 2 કરોડ રૂપિયાની મૂડી ઉભી કરવાનો સીક્રેટ ફોર્મૂલા

ફેમસ ક્રિકેટરના છુટાછેડા, રાહુલ ચાહરના તૂટ્યા લગ્ન, સોશિયલ મીડિયા પર જણાવ્યુ કારણ

એક પણ મુસ્લિમ પરિવાર કે મસ્જિદ નહી, ત્યા થયા સેંકડો લગ્ન, હર્ષ સંઘવી બોલ્યા - સલીમને સુરેશ બનીને નહી કરવા દઈએ લગ્ન

21 ફેબ્રુઆરીએ કેમ ઉજવવામાં આવે છે 'વિશ્વ માતૃભાષા દિવસ', જાણો મહત્વ

વધુ જુઓ..

ધર્મ

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

આગળનો લેખ
Show comments