Festival Posters

IAS Interview Questions: એવી કઈ વસ્તુ છે જે બોલવાથી તૂટી જાય છે?

Webdunia
શુક્રવાર, 29 જુલાઈ 2022 (13:24 IST)
યુપીએસસી ઈંટરવ્યૂહના સમયે ઉમેદવારો ખૂબ નર્સલ હોય છે. કારણ કે ઈંટરવ્યૂહમાં ઘણા એવા સવાલ પૂછાય છે જેના જવાબ તો સરળ હોય છે પણ હમેશા ઉમેદવાર આપી નથી શકે. દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઅ UPSC પરીક્ષા કાઢવી વધારેપણુ યુવાઓનો સપનો હોય છે. ઉમેદવાર યુપીએસસીની પરીક્ષા કાઢવા માટે દિવસ રાત મેહનત કરે છે. જે 
 
ઉમેદવાર પરીક્ષા કાઢી લે છે તેણે ઈંટરવ્યૂહ માટે બેસવો હોય છે આ ઈંટરવ્યૂહ માટે ખૂબ નર્સ સમય હોય છે. કારણ કે ઈંટરવ્યૂહમાં ઘણા એવા સવાલ પૂચાય છે જેના જવાબ તો સરળ હોય છે પણ હમેશા ઉમેદવાર આપી નહી શકે. ઈંટરવ્યૂહમાં આઈક્યૂ લેવલના પ્રશ્ન પૂછાય છે. પ્રેજેંસ ઑફ માઈંડ જોવાય છે. UPSC Interviewમાં પૂછાતા સવાલના મળતા સવાલ અહી આપેલા છે. આ સવાલોથી તમને અંદાજો લગાવી શકો છો કે કઈ પ્રકારના સવાલ Interview માં પૂછાય છે. 
 
IAS Interview Questions:

સવાલ: એક ટ્રક ડ્રાઈવર Wrong Side પર જઈ રહ્યો હતો પણ પોલીસએ તેણે નથી રોક્યા શા માટે? 
જવાબ: ટ્રક ડ્રાઈવર પગે ચાલી રહ્યો હતો. 
 
સવાલ: ટેલીફોનના ડાયલ પેડના બધા નંબસનો ગુણિત કરતા પરિણામ આવશે? 
જવાબ: જીરો 
 
સવાલ: એવી કઈ વસ્તુ છે જે બોલવાથી તૂટી જાય છે? 
જવાબ: ખામોશી 
 
 
સવાલ: શરીરના ક્યાં ભાગ પર પરસેવુ નહી આવે છે 
જવાબ: હોંઠ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચેટજીપીટીના સીઈઓએ એન્થ્રોપિકના સીઈઓ સાથે હાથ કેમ ન મિલાવ્યો? સેમ ઓલ્ટમેને પોતે કારણ સમજાવ્યું.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વહીવટી ફેરબદલ: 59 TDOની સામૂહિક બદલી

ઇઝરાયલમાં બે ભારતીય કામદારોને માર મારવામાં આવ્યો

આ રીતે મફત રાશન અને મફત વીજળી આપતા રહેશો તો... સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને લગાવી ફટકાર

T 20 વર્લ્ડ કપ 2026 - ‘Super 8’ નુ આખુ ગણિત, જાણો કોણ પહોચશે અને કેવી રીતે નક્કી થશે સેમીફાઈનલની તસ્વીર

વધુ જુઓ..

ધર્મ

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

રાધા ચાલીસા

Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

સાંઈ બાબાના ભક્ત છો તો જાણો ગુરૂવારે જ શા માટે કરાય છે સાંઈ બાબાની પૂજા

આગળનો લેખ
Show comments