rashifal-2026

IAS Interview Questions: એવી કઈ વસ્તુ છે જે બોલવાથી તૂટી જાય છે?

Webdunia
શુક્રવાર, 29 જુલાઈ 2022 (13:24 IST)
યુપીએસસી ઈંટરવ્યૂહના સમયે ઉમેદવારો ખૂબ નર્સલ હોય છે. કારણ કે ઈંટરવ્યૂહમાં ઘણા એવા સવાલ પૂછાય છે જેના જવાબ તો સરળ હોય છે પણ હમેશા ઉમેદવાર આપી નથી શકે. દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઅ UPSC પરીક્ષા કાઢવી વધારેપણુ યુવાઓનો સપનો હોય છે. ઉમેદવાર યુપીએસસીની પરીક્ષા કાઢવા માટે દિવસ રાત મેહનત કરે છે. જે 
 
ઉમેદવાર પરીક્ષા કાઢી લે છે તેણે ઈંટરવ્યૂહ માટે બેસવો હોય છે આ ઈંટરવ્યૂહ માટે ખૂબ નર્સ સમય હોય છે. કારણ કે ઈંટરવ્યૂહમાં ઘણા એવા સવાલ પૂચાય છે જેના જવાબ તો સરળ હોય છે પણ હમેશા ઉમેદવાર આપી નહી શકે. ઈંટરવ્યૂહમાં આઈક્યૂ લેવલના પ્રશ્ન પૂછાય છે. પ્રેજેંસ ઑફ માઈંડ જોવાય છે. UPSC Interviewમાં પૂછાતા સવાલના મળતા સવાલ અહી આપેલા છે. આ સવાલોથી તમને અંદાજો લગાવી શકો છો કે કઈ પ્રકારના સવાલ Interview માં પૂછાય છે. 
 
IAS Interview Questions:

સવાલ: એક ટ્રક ડ્રાઈવર Wrong Side પર જઈ રહ્યો હતો પણ પોલીસએ તેણે નથી રોક્યા શા માટે? 
જવાબ: ટ્રક ડ્રાઈવર પગે ચાલી રહ્યો હતો. 
 
સવાલ: ટેલીફોનના ડાયલ પેડના બધા નંબસનો ગુણિત કરતા પરિણામ આવશે? 
જવાબ: જીરો 
 
સવાલ: એવી કઈ વસ્તુ છે જે બોલવાથી તૂટી જાય છે? 
જવાબ: ખામોશી 
 
 
સવાલ: શરીરના ક્યાં ભાગ પર પરસેવુ નહી આવે છે 
જવાબ: હોંઠ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ

Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ

કેટલી ઘટી જશે હોમ લોન, કાર લોનની EMI? RBI ના વ્યાજ દર ઘટવાથી કેટલી પડશે અસર

જેલમાં થઈ મુલાકાત, પ્રેમ, લગ્ન અને બાળક.... 6 વર્ષ પહેલા ફરલો લઈને ભાગ્યા પતિ અને પત્નીના હત્યારા કપલ ની લવ સ્ટોરી

જલ્દી ઉડશે IndiGo ફ્લાઈટ, DGCA એ પરત લીધો રોસ્ટર પર પોતાનો આદેશ, એયરલાઈંસ કંપનીઓને મળી રાહત

વધુ જુઓ..

ધર્મ

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments