rashifal-2026

Kitchen Hacks: કેળા જલ્દી ખરાબ નહી થાય, જાણો એક અઠવાડિયા સુધી કેળા ફ્રેશ રાખવાની ટ્રિક્સ

Webdunia
મંગળવાર, 4 જુલાઈ 2023 (08:53 IST)
How To Keep Banana Fresh For Long: જ્યારે પણ આપણે બજારથી કેળા ખરીદીને લાવીએ છે તો સૌથી મોટી ટેંશન એ વાતની હોય છે કે તેને લાંબા સમય સુધી ફ્રેશ કેવી રીતે રાખવા, નહી તો તે ખરાબ થઈ જશે અને ખાવા લાયક નહી રહે. પણ હવે ગભરાવવાની જરૂર નથી, અમે તમારી આ ટેંશન દૂર કરી રહ્યા છીએ. 
 
આપણામાંથી કદાચ જ કોઈ માણસ એવુ હશે કે જેના ઘરમાં કેળા ન ખવાતા હોય. આ એક ખૂબ સસ્તુ  અને કોમન ફ્રૂટ હોવાની સાથે-સાથે આરોગ્ય માટે ફાયદાકારી પણ છે. પણ તેને ખરાબ થવાથી  કેવી રીતે બચાવીએ, આ એક મોટી ચિંતા છે. તો આવો અમે તમને જણાવી રહ્યા છીએ એવી ટ્રીક જેનાથી કેળા લગભગ  એક અઠવાડિયા સુધી ફ્રેશ રહેશે. 
 
કેળાને સડવાથી બચાવવા માટે તમે બજારથી તેનુ  હેંગર ખરીદી લાવો અને તેના પર કેળાને લટકાવો. આ રીતે મુકવાથી તમે કેળાને ઘણા દિવસો પછી પણ ખાઈ શકશો. 
 
સામાન્ય રીતે આપણે  ખાવા-પીવાની વસ્તુઓને ફ્રેશ રાખવા માટે ફ્રીજનો ઉપયોગ કરીએ છે પણ કેળાની બાબતમાં આવુ નથી પણ તેને નાર્મલ રૂમ ટેમ્પ્રેચર પર મુકવા. 
 
વેક્સ પેપરનો ઉપયોગ અમે હમેશા સ્કિનની વેક્સીંગ માટે કરીએ છે પણ આ કાગળનો ઉપયોગ આપણે  કેળાને ફ્રેશ રાખવા માટે પણ કરી શકીએ છે. તે  માટે કેળાને વેક્સ પેપર પર લપેટીને કે ઢાંકીને મુકી દો. 
 
કેળાને લાંબા સમયથી સડવાથી બચાવવા છે  તો તેના ઠૂંઠાને પ્લાસ્ટીક કે સેલો ટેપથી લપેટી દો. તેનાથી તમારા કેળા ઘણા સમય સુધી ફ્રેશ રહી શકશે. 
 
વિટામિન સી ટેબલેટ કેળાને ફ્રેશ રાખવાનો એક શાનદાર અને સાઈંટીફિક ઉપાય છે. તેના માટે ટેબલેટને પાણીમાં મિક્સ કરી દો. પછી તેમાં કેળ પલાળીને મુકવા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્રીજી વનડેમાં જયસ્વાલ-રોહિત-વિરાટ ની તોફાની બેટિંગ, ભારતે 2-1 થી જીતી સિરીઝ

IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો ટાર્ગેટ

Babri Masjid Event Updates: ''મસ્જિદ તો કોઈપણ બનાવી શકે છે પણ.. બોલી TMC સાંસદ સાયોની ઘોષ

સૂડાનના અર્ધસૈનિક બળો દક્ષિણ-મઘ્ય સૂડાનના દક્ષિણ કિંડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં 50 લોકોના મોત થયા છે જેમા 33 બાળકોનો સમાવેશ.

INDIGO સંકટ વચ્ચે વધતા વિમાન ભાડા સામે સરકારની લાલ આંખ, લાગૂ કરી ફેયર લિમિટ

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments