Webdunia - Bharat's app for daily news and videos

Install App

Eng થી પરત આવી રહી શ્રીલંકાઈ ટીમના વિમાનનો ઈધણ વચ્ચે જ ખત્મ થયું ભારતમાં ઈમરજેંસી લેંડિંગ

Webdunia
શુક્રવાર, 9 જુલાઈ 2021 (11:29 IST)
શ્રીલંકાઈ ક્રિકેટ ટીમ ( (Sri Lanka Cricket Team) ની પરેશાનીઓ ખત્મ થવાનો નામ નહી લઈ રહી છે. પહેલાથી જ વર્ષના કાંટ્રેક્ટને લઈને ટીમમાં વિવાદ ચાલૂ છે. તે સિવાય લંકાઈ ટીમને સતત  હારનો સામનો કરવુ પડી રહ્યુ છે. તાજેતરમાં જ ઈંગ્લેંડની સામે થઈ વનડે સીરીજમાં શ્રાલંકા  પરાજિત થવું પડ્યું.
 
મેદાનમાં જ નહીં, હવે શ્રીલંકાની ટીમને મેદાનની બહાર પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે. ઇંગ્લેન્ડથી શ્રીલંકા પરત ફરી રહેલી ટીમનું વિમાન ઈધન ખત્મ થઈ ગયું. 
 
શ્રીલંકાની ટીમની પરેશાનીઓ રોકાઈ નહી રહી 
હકીકતમાં લંડનથી  કોલંબો જઇ રહી શ્રીલંકાની ક્રિકેટ ટીમ, જે વિમાનમાં હતી તેનો ઈંધન ખત્મ થઈ ગયું જેના કારણે   તેમને કેરળમાં તિરુવનંતપુરમ ઈંટરનેશનલ એયર અપોર્ટ પર લેંડિંગ કરાવી પડી. 
 
ટીમના હેડ કોચ મિકી આર્થરે ટૉક સ્પોર્ટને જણાવ્યું હતું કે, અમારું વિમાન ભારતમાં ઉતરવું પડ્યું કારણ કે તે ઈંધન પૂરું થઈ ગયું હતું. જ્યારે અમારું વિમાન ભારતમાં ઉતર્યું હતું, ત્યારે મે મારો મોબાઈલ ખોલ્યો અને મને ઇંગ્લેન્ડ ઑપરેશન્સ મેનેજર વાઈન બેન્ટલીનો સંદેશ મળ્યો. તેમણે મને માહિતી આપી કે વિમાનનું ઈંધણ પૂરું થઈ રહ્યું છે. આ પરિસ્થિતિઓ સમગ્ર ટીમ માટે તણાવપૂર્ણ હતી.
 
આપને જણાવી દઈએ કે શ્રીલંકાની ક્રિકેટ ટીમ હવે તેના ઘરે પહોંચી ગઈ છે અને તમામ ખેલાડીઓને હોટલમાં સજ્જ કરવામાં આવ્યા છે. 
ભારત વિ શ્રીલંકા 13 મી જુલાઈથી યોજાશે
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે (IND Vs SL) 13 જુલાઈએ, જ્યારે બીજી અને ત્રીજી વનડે ક્રમશ 16 16 અને 18 જુલાઈએ રમાશે. 21, 23 અને 25 વનડે શ્રેણી પછી જુલાઈના રોજ ત્રણ ટી -20 મેચ રમાશે. તમામ મેચ કોલંબોના આર પ્રેમાદાસા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
 
શ્રીલંકા પ્રવાસ માટેની ભારતીય ટીમ નીચે મુજબ છે: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પદિકલ, રૂતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઇશાન કિશન (WC), સંજુ સેમસન (WC), યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપ-કપ્તાન), દીપક ચહર, નવદીપ સૈની અને ચેતન સાકરીયા.
નેટ બોલરો: ઇશાન પોરલ, સંદીપ વૉરિયર, અર્શદીપ સિંહ, સાંઇ કિશોર અને સિમરનજીત સિંહ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - મારી ગર્લફ્રેન્ડે મને તેના ઘરે બોલાવ્યો

એક સરદાર નવી નોકરીમાં જોડાયા,

Jokes- જન્મદિવસની શુભેચ્છા કેમ ન આપી

મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપ્યું, કહ્યું, 'હું સાધ્વી હતી અને રહીશ'

Ranveer Allahbadia Vulgar Remark: રણવીર અલ્લાહબાદીયાએ પેરેન્ટ્સને લઈને કર્યો વલ્ગર સવાલ, યુઝર્સ બોલ્યા તારા પપ્પાને જઈને પૂછજે

વધુ જુઓ..

નવીનતમ

બ્રેસ્ટ કેન્સર છે કે નહિ એ જાણવા માટે કયા ટેસ્ટ કરવામાં આવે છે ?

Hug Day History & Significance - લવ બર્ડસ માટે હગ ડે ખૂબ જ ખાસ છે, જાણો તેનાથી સંબંધિત રસપ્રદ ઈતિહાસ.

ગાજરની ફિરની

Promise Day History & Significance: પ્રોમિસ ડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? અહીંનો ઇતિહાસ અને મહત્વ જાણો

Wedding Anniversary Wishes For Husband: લગ્નની વર્ષગાંઠ પર તમારા જીવનસાથીને આ સુંદર સંદેશાઓ મોકલો અને તમારો પ્રેમ વ્યક્ત કરો.

આગળનો લેખ
Show comments