Dharma Sangrah

કોરોનાના પ્રકોપ- 24 કલાકમાં પોજિટિવ કેસ 517 નવા કેસ , 33મોત, 23079

Webdunia
રવિવાર, 14 જૂન 2020 (09:08 IST)
ગુજરાતમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 517 કોવિડ્1 9 પોઝિટિવ આવ્યા છેૢ 
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 23079  સુધી પહોંચી ગયા છે. કોરોના કેસથી ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ  33  થતા આ મહામારીમા અત્યાર સુધીમાં 1449 ૧૪૪૯એ જીવ ગુમાવો પડયો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  390  છે. ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્યા 15891 ચેપગ્રસ્તો સાજા થયા છે. 
અમદાવાદમાં 344 કેસ
 મળી આવ્યા છે. 
સુરત - 59
વડોદરા - 40
કચ્છમાં વધુ ૪ પોઝીટીવ કેસ નોંધાણા
અંજારમાં બે
રાપરના સુવઈ અને માંડવી ના દુજાપર એક એક કેસ નોંધાણા
અમરેલી : અમરેલી જીલ્લામાં કોરોના નો કહેર...
વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો..
બાબરા તાલુકાના નવાણીયા ગામે 49 વર્ષીય પુરુષ ને કોરોના પોઝિટિવ..
આજના દિવસમા કુલ 3 પોઝીટીવ કેસ અને 1 નુ મોત...
જીલ્લામા પોઝીટીવ કેસ ની સંખ્યા 23 થઈ..
એક્ટીવ કેસ ની સંખ્યા 9

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments