Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
ધન-ભાગ્યશાળી રત્‍ન
ધન રાશીની વ્‍યક્તિ માટે ભાગ્યશાળી રત્‍ન પુખરાજ છે. માટે તેમણે ગુરૂ ખરાબ હોય તો પુખરાજ પહેરવો જોઇએ. ગુરૂવારે સોના કે તાંબાની વીટીમાં ૩-૪ રત્તીના પુખરાજને મઢાવીને ગુરૂદેવનું ધ્‍યાન ધરીને તર્જની આંગળીમાં પહેરવું જોઇએ. પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે વૃશ્ચિક રાશી માટે નીલમ, સુલેમાની કે દુધિયા ધારણ કરવાથી સારૂ ફળ મળે છે.

રાશી ફલાદેશ