Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
ધન-સ્‍વાસ્‍થ્ય
ધન રાશીની વ્‍યક્તિને વાયુના વિકાર, કમળો, તાવ, મેલેરીયા વગેરે રોગ થવાની શક્યતા રહે છે. શરીરમાં ચરબી વધારે હોય છે. સ્‍િત્રઓને અગ્નિથી ભય રહે છે અને કમરનો દુખવો રહે છે. ધન રાશીનું શરીર સ્‍વસ્‍થ રહે છે અને રોગ ઓછા થાય છે. ગોચરમાં ગુરૂ ગ્રહ નબળો થતા અને અન્‍ય અશુભ ગ્રહની અસર થતા ગઠિયા, કટિવાત, સંધિવાત, કેન્‍સર (ફેફસાનું) કફ, પિત્ત, વાયુના રોગો, ગોઠણ પર સોજા, યકૃત, લોહીનો વિકાર, હિસ્‍ટીરિયા, મૂર્ચ્‍છા, ચામડીના રોગ, શરીરનો દુખાવો, લીવર અને પેટનો વિકાર થવાની શક્યતા રહે છે.

રાશી ફલાદેશ