Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમજો દિશાઓનો દોષ અને આ રીતે કરો તેનુ સમાધાન

Webdunia
શનિવાર, 25 મે 2019 (17:20 IST)
વાસ્તુ મુજબ પશ્ચિમી દિશા દોષ દૂર કરવા માટે આ દિશામાં પાણીનો ફુવારો લગાવવો જોઈએ. આ સાથે જ પશ્ચિમી દિશામાં શનિ યંત્રની સ્થાપના પણ કરી શકાય છે.  જ્યોતિષ મુજબ સ્થાપના કરતી વખતે પ્રાર્થના કરીને શુભ કાર્ય કરવા જોઈએ. 
 
- ગૃહ સ્વામીએ જોઈએ કે તે આ દિશાને ઊંચી રાખે અને આ દિશાને ચોરસ કે લંબચોરસ રાખે. આ દિશામાં ભારે છોડ લગાવવાથી પણ લાભ મળે છે. 
 
- આ જ રીતે ઘરમાં વાયવ્ય દિશા દોષ દૂર કરાઅ માટે અ દિસ્ધામાં મારૂતિદેવની ત્સ્વીર લગાવવી જોઈએ  હનુમાનજીની તસ્વીર પણ આ દિશામાં લગાવી સહકાય છે.   જો ખુલ્લુ સ્થાન હોય તો અહી એવુ વૃક્ષ લગાવવુ જોઈએ જેના પાન મોટા હોય. વાયુદેવ કે ચન્દ્રદેવના મંત્રોનો જાપ કરવાથી પણ લાભ મળે છે.  આ દિશામાં તાજા ફુલોના કુંડા લગાવવા જોઈએ.  પરિવારમાં માતાનો આદર કરો અને તેના ચરણ સ્પર્શીને આશીર્વદ લો. આ દોષના નિવારણ માટે સોમવારે શિવલિંગ પર જળ ચઢાવવુ જોઈએ. 
 
-ઉત્તર દિશા દોષને ખતમ કરવા માટે આ દિશામાં મોટો માનવીના કદ જેટલો અરીસો લગાવી શકાય છે. દિવાલ પર આ દિશામાં લીલા રંગનો આછો કલર પેંટ કરાવવો જોઈએ. બૂથ યંત્રની સ્થાપના  પણ કરી શકાય છે. આ દિશા પર પોપટનો ફોટો લગાવવાથી અભ્યાસમાં નબળા બાળકોને ફાયદો મળે છે. 
 
उत्तर दिशा दोष को खत्‍म करने के लिए इस दिशा में बड़ा आदमकद शीशा लगाया जा सकता है। दीवार पर इस दिशा में हरे रंग का हल्का पेंट करवाना चाहिए। बुध यंत्र की स्थापना भी की जा सकती है। इस दिशा पर तोते की फोटो लगाने से पढ़ाई में कमजोर बच्‍चों को फायदा मिलता है।

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments