Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમજો દિશાઓનો દોષ અને આ રીતે કરો તેનુ સમાધાન

દિશાઓનો દોષ
Webdunia
શનિવાર, 25 મે 2019 (17:20 IST)
વાસ્તુ મુજબ પશ્ચિમી દિશા દોષ દૂર કરવા માટે આ દિશામાં પાણીનો ફુવારો લગાવવો જોઈએ. આ સાથે જ પશ્ચિમી દિશામાં શનિ યંત્રની સ્થાપના પણ કરી શકાય છે.  જ્યોતિષ મુજબ સ્થાપના કરતી વખતે પ્રાર્થના કરીને શુભ કાર્ય કરવા જોઈએ. 
 
- ગૃહ સ્વામીએ જોઈએ કે તે આ દિશાને ઊંચી રાખે અને આ દિશાને ચોરસ કે લંબચોરસ રાખે. આ દિશામાં ભારે છોડ લગાવવાથી પણ લાભ મળે છે. 
 
- આ જ રીતે ઘરમાં વાયવ્ય દિશા દોષ દૂર કરાઅ માટે અ દિસ્ધામાં મારૂતિદેવની ત્સ્વીર લગાવવી જોઈએ  હનુમાનજીની તસ્વીર પણ આ દિશામાં લગાવી સહકાય છે.   જો ખુલ્લુ સ્થાન હોય તો અહી એવુ વૃક્ષ લગાવવુ જોઈએ જેના પાન મોટા હોય. વાયુદેવ કે ચન્દ્રદેવના મંત્રોનો જાપ કરવાથી પણ લાભ મળે છે.  આ દિશામાં તાજા ફુલોના કુંડા લગાવવા જોઈએ.  પરિવારમાં માતાનો આદર કરો અને તેના ચરણ સ્પર્શીને આશીર્વદ લો. આ દોષના નિવારણ માટે સોમવારે શિવલિંગ પર જળ ચઢાવવુ જોઈએ. 
 
-ઉત્તર દિશા દોષને ખતમ કરવા માટે આ દિશામાં મોટો માનવીના કદ જેટલો અરીસો લગાવી શકાય છે. દિવાલ પર આ દિશામાં લીલા રંગનો આછો કલર પેંટ કરાવવો જોઈએ. બૂથ યંત્રની સ્થાપના  પણ કરી શકાય છે. આ દિશા પર પોપટનો ફોટો લગાવવાથી અભ્યાસમાં નબળા બાળકોને ફાયદો મળે છે. 
 
उत्तर दिशा दोष को खत्‍म करने के लिए इस दिशा में बड़ा आदमकद शीशा लगाया जा सकता है। दीवार पर इस दिशा में हरे रंग का हल्का पेंट करवाना चाहिए। बुध यंत्र की स्थापना भी की जा सकती है। इस दिशा पर तोते की फोटो लगाने से पढ़ाई में कमजोर बच्‍चों को फायदा मिलता है।

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ 7 એપ્રિલ થી 13 એપ્રિલ

6 એપ્રિલનું રાશિફળ - આજે બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે.

5 એપ્રિલનું રાશિફળ - નવરાત્રીની અષ્ટમીનો દિવસ આ રાશીઓ માટે ખૂબ જ રહેશે લાભકારી

4 એપ્રિલનું રાશિફળ - આજે આ ૩ રાશિઓ પર રહેશે માતા કાલરાત્રિનો આશિર્વાદ, માન-સન્માનમાં થશે વૃદ્ધિ

3 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર દેવી કાત્યાયનીનો રહેશે આશિર્વાદ, દરેક ઈચ્છા થશે પૂરી

આગળનો લેખ
Show comments