rashifal-2026

અપાર ધનની ઈચ્છા રાખો છો તો જરૂર કરો આ 12 શુભ કાર્ય

Webdunia
શુક્રવાર, 6 ડિસેમ્બર 2019 (13:52 IST)
ધન મેળવાની ઈચ્છા કોને નહી હોય છે, દરેક કોઈ ઈચ્છે કે તેની પાસે અપાર ધન અને સંપત્તિ હોય. પણ ઘણી વાર ખૂબ પ્રયાસ સિવાય સફળતા નથી મળતી. જ્યાં પ્રયાસ ખત્મ થઈ જાય છે. ત્યાં ઘણી વાર ઉપાય કામ આવે છે. ધન કમાવવા માટે ઘણા ઉપાય પ્રચલિત છે. પણ દરેક કોઈ ઈચ્છે છે કે કોઈ સટિક ઉપાય જે સરળ પણ હોય અને તેનો પાલન પણ કરી શકાય. 
તેથી આજે અમે તમને 12 ઉપાય લવ્યા છે જે તમારી દરેક ઈચ્છા પૂરી કરશે. તમે તેમાંથી કોઈ પણ 1 પણ અજમાવી શકો છો. 
1. દરરોજ શિવલિંગ પર જળ બિલીપત્ર 
2. મહાલક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરો. 
3. અઠવાડિયામાં કોઈ પણ  1 વ્રત કરશો તો ધનના કારક ચંદ્રમા પ્રસન્ન થશે. મંગળ કરશો તો બજરંગબળી, બુધ કરશો તો ગણેશજી, ગુરૂ કરશો તો વિષ્ણુજી, શુક્ર કરાશો તો લક્ષ્મી, શનિ કરશો તો શનિદેવ, રવિવાર કરશો તો સૂર્ય પ્રસન્ન થઈને ધન સુખ અને સૌભાગ્યનો વરદાન આપશે. 
4. અનામિકા આંગળીમાં સોના, ચાંદી અને તાંબાથી બનેલી વીંટી પહેરવી 
5. સાંજે કોઈ પણ પાસના મંદિરમાં દીપક લગાવવું. 
6. પૂર્ણિમાને ચંદ્ર પૂજન કરવું. 
7. શ્રીસૂક્તનો પાઠ કરવું. 
8. શ્રીલક્ષ્મી સૂક્તનો પાઠ કરવું
9. કનકધારા સ્ત્રોતનો પાઠ કરવું. 
10. કોઈની બુરાઈથી બચવું. 
11. ધાર્મિક આચરણ રાખવું. 
12. ઘરમાં સાફ સફાઈ બનાવી રાખવી તેનાથી ધન સ્થાઈ રૂપથી તમારા ઘરમાં રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

વધુ જુઓ..

નવીનતમ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments