Webdunia - Bharat's app for daily news and videos

Install App

તાંબાની વીટી પહેરવાથી મળે છે ચમત્કારિક ફાયદા, જાણો તેને પહેરવાના નિયમ

Webdunia
રવિવાર, 24 નવેમ્બર 2019 (14:47 IST)
લોકો તેમના ગ્રહની શાંતિ અને દોષને દૂર કરવા માટે જુદા-જુદા ધાતુંની વીટી પહેરે છે. બધા ગ્રહ માટે જુદી-જુદી ધાતુ હોય છે. બધા ગ્રહના રાજા સૂર્ય હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં તાંબાને સૂર્યમી ધાતુ ગણાયું છે. સૂર્યથી સંબંધિત બધા રોગોને દૂર કરવા માટે લોકો તાંબાની વીટી પહેરે છે. આવો જાણીએ તાંબાની વીટી પહેરવાથીથી થતાં લાભ વિશે.. ALSO READ: જાણો કઈ તારીખને જન્મ લેનાર પ્રેમી તમારા માટે હોય છે ભાગ્યશાળી
- સૌથી પહેલા તાંબાની વીટીને સૂર્યની આંગળીમાં પહેરવી જોઈએ, એટલે કે રિંગ ફિંગરમાં પહેરવી. આ તમારી કુંડળીમાં જે સૂર્યના દોષ છે તેને ઓછું કરવામાં મદદ કરશે. .
- તાંબાની વીટી પહેરવાથી તમને પેટની વિકૃતિઓમાં પણ રાહત મળી શકે છે.
- તાંબાની વીટી  પહેરવાથી, તે આપણા શરીરમાં સતત સંપર્કમાં રાખે છે. જેનાથી આપણા શરીરમાં તાંબાના ઔષધીય ગુણધર્મો મળે છે. આ રક્તને સાફ કરવા પણ મદદ કરે છે
- જેમ તાંબાના વાસણમાં રાખેલું પાણે અમારા સ્વાસ્થય માટે લાભદાયી છે તેમજ, તાંબાના વીટીથી પણ અમને લાભ મળે છે.ALSO READ: જો કિસ્મત નથી આપી રહી સાથ, તો અંગૂઠામાં પહેરો આ ધાતુની વીંટી
- તાંબાની વીટી  પહેરવાથી, આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે ત્વચામાં ચમક વધે છે. 
- સૂર્યને યશ અને સન્માનના પ્રતીક તરીકે ગણવામાં આવે છે, તેથી તાંબાની વીટી  પહેરવાથી વ્યક્તિને સમાજમાં પ્રતિષ્ઠા અને આદર મળે છે. 
- તાંબાની વીટી  પહેરવાથી, હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે.
- તાંબાની વીટી  પહેરવાથી, માનસિક અને શારીરિક તાણ પણ ઘટે છે. સાથે ગુસ્સો પણ નિયંત્રિત રહે  છે.
- જે વ્યક્તિના શરીરમાં કોપરની કમી હોય છે એ તાંબાની વીટી  કે કડો પહેરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments