rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૈસાની તંગી દૂર કરવા ગુરૂવારે કરો આ ઉપાય

પૈસાની તંગી
, બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (18:48 IST)
જ્યોતિષશાસ્ત્રના મુજબ શુક્ર અને ગુરૂ ધન અને ભૌતિક સુખ પ્રદાન કરે છે. બૃહસ્પતિવારના દેવ ભગવાન વિષ્ણુ અને શુક્રવારની દેવી માં લક્ષ્મીનુ પૂજન કરીને તેની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. જો કોઈને ધન સંબંધિત પરેશાની થાય તો તેમને ગુરૂવારે અને શુક્રવારે દિવસે પૂજા કરીને દૂર કરી શકાય છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોકસ -ક્રિસમસ જોક્સ