Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhirendra Shastri Rajkot- રાજકોટ લાગશે બાગેશ્વર બાબાનો દરબાર

Webdunia
મંગળવાર, 16 મે 2023 (11:19 IST)
- રાજકોટમાં 1લી અને 2જી જૂને ધીરેન્દ્ર શાસ્ત્રીની દરબાર સજશે. 
- આ કાર્યક્રમ રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાશે
- બાગેશ્વર ધામ કમિટી રાજકોટ દ્વારા કાર્યક્રમની તડામાર તૈયારીઓ 
 
ધીરેન્દ્ર શાસ્ત્રી સતત હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. આવનારી 1 અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી સૌરાષ્ટ્રના કેન્દ્ર એવા રાજકોટમાં દિવ્ય દરબાર યોજશે. આ પ્રથમ વખત બનશે જ્યારે બાગેશ્વર બાબા તરીકે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં પરફોર્મ કરશે. સૌરાષ્ટ્રને પ્રખ્યાત રામકથાકાર મોરારી બાપુનો ગઢ માનવામાં આવે છે. તેઓ પોતે ભાવનગરના છે. થોડા દિવસો પહેલા મોરારી બાપુએ રાજકોટની બાગેશ્વર સરકારથી દૂરી લીધી હતી, હવે તેઓ પોતે બાગેશ્વર સરકારને પગલે રાજકોટ આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ નક્કી થયા બાદ રાજકોટમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments