Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022ના અંત સુધી કોવિડ 19 મુક્ત થશે દુનિયા, કોરોના ફ્રી સ્ટેજની તરફ ભારત

Webdunia
સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (16:26 IST)
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34082 નવા કેસ મળ્યા છે જ્યારે 92 હજાર લોકો સાજા થયા છે. તેમજ 
દેશમાં 24 કલાકમાં 346 લોકોની કોરોના સંક્રમણથી મોત થઈ છે. દેશમાં આજે નવા કેસની સંખ્યા 1 
જાન્યુઆરી પછી સૌથી ઓછી છે. ત્રીજી લહેરના પીક પછી  પહેલીવાર મરનારાઓની સંખ્યા આટલી ઓછી 
રહી છે. તેમજ એકટિવ કેસ પણ  4 લાખ 71 હજાર રહી ગયા છે. જે 7 જાન્યુઆરીનો સ્તર છે. સતત ઓછા 
થતા કોરોના કેસ પછી હવે કોરોનાને લઈને પ્રતિબંધ પણ હવે ખત્મ કરી નાખ્યા છે કે માત્ર નામ ના જ રહી 
ગયા છે. 
 
તેથી શુ દેશ કોરોનાની ત્રીજી લહેરથી નિકળી ગયુ છે? શું ત્રીજી લહેરને લઈને ખતરો હવે ન સમાન જ છે? શું 
હવે દુનિયા એક વાર ફરી કોરોનાના પહેલાની જેમ વધી છે આ એવા સવાલ જે બધાના મનમાં છે. 
આ સવાલોને લઈને બનારસ હિંદુ યુનિવર્સિટીના જૂલૉજી વિભાગના પ્રોફેસર અને કોરોના મહામારી પર લાંબા 
સમયથી અભ્યસ કરતા સાઈંટિસૃ જ્ઞાનેશ્વર ચોબે કહે છે કે કોરોનાની ત્રીજી લહેરથી નિકળી ગયુ છે અને હવે 
કોરોના ફ્રી સ્ટેજની તરફ વધી રહ્યુ છે. 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments