Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરનાથ યાત્રાને લઈને મોટુ અપડેટ, હવે આ ઉમ્રના લોકો નહી કરી શકશે બાબા બર્ફાનીના દર્શન આ છે કારણ

Webdunia
મંગળવાર, 16 મે 2023 (18:11 IST)
Amarnath Yatra- અમરનાથ યાત્રા (Amarnath Yatra) ને લઈને મોટુ અપડેટ સામે આવ્યો છે. નવા નિયમોના મુજબ હવે 13 વર્ષ થી ઓછી ઉમ્ર કે 75 વર્ષથી વધારે ઉમ્રના કોઈ પણ વ્યક્તિને અમરનાથ યાત્રા પર જવાની પરવાનગી નહી અપાશે. અમરનાથની વાર્ષિક તીર્થયાત્રા માટે રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી શરૂ થઈ ગયો હતો. 
 
દેશભરની નામિત બેંક શાખામાં પહૉંચવા લાગ્યા છે. દક્ષિણ કાશ્મીરમાં 3,880-મીટર ઉંચી ગુફા મંદિરની 62-દિવસીય યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી અને 31 જુલાઈના રોજ સમાપ્ત થઈ હતી.
 
ઓગસ્ટ સુધી ચાલે છે
 
બાબા અમરનાથની યાત્રા બે રસ્તાથી કરાશે. પહેલા દક્ષિણ કશ્મીરના અનંતનાગમાં પહલગામથી પરંપરાગત 48 કિલોમીટરનો માર્ગ અને બીજો મધ્યમ
 
બાલતાલ માર્ગ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 14 કિલોમીટરનું ટૂંકું પણ ઊભું ચઢાણ છે. અધિકારીઓએ જણાવ્યું કે યાત્રા બંને રૂટથી એક સાથે શરૂ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બંગાળની ખાડીમાં ફરી નવી સિસ્ટમ, અમદાવાદમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ

IND vs NZ 1st Test Live: ઋષભ પંત સદી મારવાથી ચુક્યા, ટી બ્રેક સુધી ભારતે બનાવ્યા 438/6

Maharashtra Election 2024 - અખિલેશની સભામાં અબુ આઝમીનુ વિવાદિત નિવેદન, સપાને 8 બેઠક મળશે તો મુસલમાનોને હેરાન કરવાની કોઈ હિમંત નહી થાય

Diwali 2024 - કયા રાજ્યમાં દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે?

વડોદરામાં બે યુવાનોને ચોર સમજીને ટોળાએ કર્યો હુમલો, એકનુ મોત થતા હાહાકાર

આગળનો લેખ
Show comments