rashifal-2026

અમરનાથ યાત્રાને લઈને મોટુ અપડેટ, હવે આ ઉમ્રના લોકો નહી કરી શકશે બાબા બર્ફાનીના દર્શન આ છે કારણ

Webdunia
મંગળવાર, 16 મે 2023 (18:11 IST)
Amarnath Yatra- અમરનાથ યાત્રા (Amarnath Yatra) ને લઈને મોટુ અપડેટ સામે આવ્યો છે. નવા નિયમોના મુજબ હવે 13 વર્ષ થી ઓછી ઉમ્ર કે 75 વર્ષથી વધારે ઉમ્રના કોઈ પણ વ્યક્તિને અમરનાથ યાત્રા પર જવાની પરવાનગી નહી અપાશે. અમરનાથની વાર્ષિક તીર્થયાત્રા માટે રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી શરૂ થઈ ગયો હતો. 
 
દેશભરની નામિત બેંક શાખામાં પહૉંચવા લાગ્યા છે. દક્ષિણ કાશ્મીરમાં 3,880-મીટર ઉંચી ગુફા મંદિરની 62-દિવસીય યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી અને 31 જુલાઈના રોજ સમાપ્ત થઈ હતી.
 
ઓગસ્ટ સુધી ચાલે છે
 
બાબા અમરનાથની યાત્રા બે રસ્તાથી કરાશે. પહેલા દક્ષિણ કશ્મીરના અનંતનાગમાં પહલગામથી પરંપરાગત 48 કિલોમીટરનો માર્ગ અને બીજો મધ્યમ
 
બાલતાલ માર્ગ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 14 કિલોમીટરનું ટૂંકું પણ ઊભું ચઢાણ છે. અધિકારીઓએ જણાવ્યું કે યાત્રા બંને રૂટથી એક સાથે શરૂ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કંકુ છાંટી કંકોતરી મોકલી

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Methi Thepla- લોટ ગૂંથતા પહેલા ફક્ત આ એક વસ્તુ ઉમેરવાથી મેથીના પરાઠાની કડવાશ દૂર થઈ જશે, રેસીપી નોંધી લો

World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ

Constitution of India- ભારતનું બંધારણ

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

Interesting facts about Dharmendra - ધર્મેન્દ્ર વિશે 50 રોચક માહિતી

Dharmendra hits movie: હિટ ફિલ્મો આપવામાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન થી પણ આગળ હતા ધર્મેન્દ્ર, આપી હતી આટલી હિટ

Dharmendra: આ અભિનેત્રીઓ સાથે રહી ધર્મેન્દ્દ્રના અફેયરની ચર્ચા, એક એક્ટ્રેસે તો હેમા માલિની સામે કહી દીધી હતી પોતાના મનની વાત

આગળનો લેખ
Show comments