Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Amarnath Yatra- અમરનાથ યાત્રાને લઈને ગૃહ મંત્રી અમિત શાહએ હાઈ લેવલ મીટીંગ કરી

Amarnath Yatra- અમરનાથ યાત્રાને લઈને ગૃહ મંત્રી અમિત શાહએ હાઈ લેવલ મીટીંગ કરી
, મંગળવાર, 17 મે 2022 (12:54 IST)
કેંદ્રીય મંત્રી અમિત શાહએ મંગળવારે ગૃહ મંત્રાલયમાં અમરનાથ યાત્રાની સુરક્ષાની તૈયારીઓની સમી ક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે. આ વાર્ષિક તીર્થયાત્રા (Amarnath) બે વર્ષ પછી 30 જૂનથી શરૂ થશે. 
 
આ બેઠકમાં જમ્મૂ કશ્મીરના ઉપરાજ્ય પાલ મનોજ સિન્હા, કેન્દ્રીય ગૃહ સચિવ એક ભલ્લા, સીઆરપીએફના ડીઝી કુલદીપ સિંહ, રાજીવ ચૌધરી સાથે બીએસએફ અને ગૃહ મંત્રાલયના અધિકારી શામેલ થયા. 
 
તાજેતરમાં કશ્મીરી પંડિત સમુદાયના રાહુલ ભટ્ટની તેમના ઑફિસમાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી આ ઘટના પછી ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. ત્યારબાદથી અપસંખ્યકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વધારી નાખી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત ATSએ 1993 મુંબઈ બ્લાસ્ટ કેસના 4 આરોપી અને દાઉદના સાગરિતને અમદાવાદમાંથી ઝડપ્યા