Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામકથામાં મોતનો માતમ બેદરકારીના કરંટથી 14 લોકોની મોત, વાંચો ઈનસાઈડ સ્ટોરી

Webdunia
સોમવાર, 24 જૂન 2019 (10:07 IST)
જસોલા રાજસ્થાનના બાડમેરમાં રવિવારે એક તૂફાનએ દોઢ મિનિટમાં હાહાકાર મચાવી દીધી. જસોલા ગામના રામકથાના સમયે પંડાલ પડી ગયું. આ ઘટનામાં 14 લોકોની મોત થઈ ગઈ અને 70 ઘાયલ થઈ ગયા. ઘટનાની તપાસમાં આયોજકની મોટી બેદરકારી સામે આવી છે. ખબરો મુજબ લોકોની મોત પછી ફેલાયેઆ કરંટથી થઈ. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત આજે ઘટનાસ્થળના જાણકારી લેશે. 
ઘટનાના આયોજકોએ રામકથા માટે પ્રશાસનથી કોઈ પરવાનગી નહી લીધી હતી. પંડાલમાં જે વિજળી ઉપકરણ લગાવ્યા હતા. તેમાં નંગા તારથી વિજળી આપી રહી હતી. જે જનરેટરથી વિજળી આપી રહી હતી તેને ઑપરેટ કરનાર પણ કોઈ નહી હતું. ઘટનામાં બચેલા શ્રદ્ધાળુઓનો કહેવું છે કે જો આયોજન સ્થળ પર એબુલેંસ થતી તો જીવ બચાવી શકાતા હતા. 
ખબરો મુજબ તૂફાનને જોતા રામકથા કરી રહ્યા મુરલીધર મહારાજએ શ્રદ્ધાળુને સૂચના આપી હતી કે પાંડાલથી બહાર ચાલ્યા જાઓ. લોકોએ મહારાજ પર આ પણ આરોપ લગાવ્યા કે મુરલીધર મહારાજ પોતે ગાડી ચલાવીને ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા. 
 
આ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક જાહેર કર્યુ. રાજ્ય સરકારએ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને પરિજનને 5 લાખ અને ઘાયલોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Viral Video - Live Concert વચ્ચે સોનૂ નિગમને અચાનક દુ:ખાવો ઉપડ્યો, તબિયત બગડતા ચીસો પાડવા માંડ્યા સિંગર, દર્દનાક દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા લોકો

52 વર્ષની આ અભિનેત્રી જેણે બહેનપણીના પતિ સાથે કર્યા લગ્ન, 10 વર્ષ જૂની ડોલીમાં મંડપ સુધી આવી, 200 કરોડનુ છે નેટવર્થ

ગુજરાતી જોક્સ - ભસવાનું બંધ

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

વધુ જુઓ..

નવીનતમ

દાળ-ભાતના ભજીયા

ઈડીયન બિબિમ્બાપ

જો ઠંડીમાં તમારો ચહેરો કાળો દેખાય છે તો કરો આ ઉપાયો

શરદી ખાંસી પછી જો ગળું બેસી જાય કે ગળામાં ખરાશ છે તો અપનાવો આ ઘરેલું ઉપચાર

ક્રિસ્પી ગાર્લિક પોટેટો વેજીસ

આગળનો લેખ
Show comments